Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*રાયગઢના શ્રી મહાકાળી ધામ ગાંધીનગર સંચાલિત સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નોત્સવ વાવોલ ખાતે યોજાયો*

*​રાજકોટમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી: ૧૦૦૦ દીકરીઓએ માર્શલ આર્ટ્સ દ્વારા બતાવ્યું નારી શક્તિનું સામર્થ્ય*

*અમદાવાદમાં 70 જગ્યાએ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે તો અખબાર નગર સર્કલ કેમ નહીં?*

*ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ”, કોબા ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. કિરીટભાઈ સોલંકી*

આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા: આરોગ્યમંત્રી.

*અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર*

દૂધના ટેન્કરમાંથી ૧૫ લાખનો દારૂ પકડાયો

રાજકોટ: ગુજરાતમાં બહારના રાજ્યમાંથી દૂધના ટેન્કરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખસને રૂ. ૧૫ લાખના દારૂ સાથે ઝડપી લેવામાં…

*વડોદરા ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ગાળો આપનાર બે શખ્શો*

સામેફરિયાદ વિરમગામ ક્રાઇમ બ્રાન્ચે વિરમગામના રાજુ ઓડેદરા અને સાગર પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી મોબાઈલ ફોન પર બીભત્સ ગાળો બોલી ધાર્મિક…

નિત્યાનંદ આશ્રમ કાંડ: પ્રાણપ્રિયા અને પ્રિયતત્ત્વાના શરતી જામીન મંજૂર

અમદાવાદ: હાથીજણ ખાતેના નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવા મામલે બે સાધ્વીઓના શરતી જામીન મંજૂર થયા છે. મિર્ઝાપુર કોર્ટે રેગ્યુલર જામીન…

*ખોદકામ દરમિયાન મોહાલીમાં બિલ્ડિંગ ધરાશાયી અનેક લોકો કાટમાળમાં દબાયા*

પંજાબનાં મોહાલીમાં શનિવારનાં બિલ્ડિંગનાં પાયાનાં ખોદકામ દરમિયાન એક ભયંકર અકસ્માત થયો. જાણકારી પ્રમાણે ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે જેમાં…

હળવદનાં ૩૨ ગામોમાં નર્મદાનું પાણી નહીં મળતાં લોકો બોરનું પાણી પીવા મજબૂર

મોરબી: જિલ્લામાં હળવદ તાલુકાના ૩૨ જેટલા ગામોમાં નર્મદાનું પાણી નહીં મળતું હોવાની ગ્રામજનો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, ગામડાના લોકોને…

*મોદીથી ફફડી ગયેલા ઇમરાન ખાને ભારતને કહ્યું- હુમલો ના કરતા*

વડાપ્રધાન મોદીના પાકિસતાનને યુદ્ધમાં દસ દિવસમાં ધૂળ ચટાડવાવાળા નિવેદન બાદથી પાકિસ્તાનમાં ખલબલી મચી ગઇ છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનું કયાંયથી…

મુંબઈ-પુણે ઍક્સ્પ્રેસ-વે પર વેગમર્યાદાનો ભંગ કરાશે તો પરમિટ સસ્પેન્ડ થશે

મુંબઈ-પુણે ઍક્સ્પ્રેસ-વે પર વેગમર્યાદાનું ઉલ્લંઘન કરીને પૂરપાટ ઝડપે એ ઍક્સ્પ્રેસ-વે પર પ્રવાસી બસ માટે પ્રતિ કલાક ૮૦ કિ.મી., જયારે નાના…

*રાજ્યમાં ત્રણ શંકાસ્પદ દર્દી, બે SVPમાં અને એક રાજકોટ સિવિલમાં દાખલ, એકનો રિપોર્ટ પોઝિટીવ હોવાની શક્યતા*

આ બન્ને વ્યક્તિમાં કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને આઇસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ…

આરક્ષણ સુપ્રીમનો સૌથી મોટો નિર્ણય સરકારી નોકરીઓમાં લાગશે ઝટકો

સુપ્રીમ કોર્ટએ સરકારી નોકરીઓમાં આરક્ષણના દાવાની અવહેલના કરતા કહ્યું કે, સરકારી નોકરીઓમાં દાવો કરવો એ કોઈ મૌલીક આધિકાર નથી અને…