મોરબી: જિલ્લામાં હળવદ તાલુકાના ૩૨ જેટલા ગામોમાં નર્મદાનું પાણી નહીં મળતું હોવાની ગ્રામજનો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, ગામડાના લોકોને બોરનું મોળું મળે છે. પીવાનું પાણી અને પૈસા ખર્ચી મિનરલ વોટર પીવા મજબૂર બન્યા છે.દરમિયાન તાલુકાના ગ્રામીણ વિસ્તારના લોકોને પાણી પુરવઠા ગટર બોર્ડ યોજના દ્વારા નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે છે
Related Posts
કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે લીધા મોટા નિર્ણયો, વાઘાણીએ આપી તમામ માહિતી, કહ્યું- 135 km લાંબો કોસ્ટલ હાઈવે બનશે
કોરોનાના વધતા સંક્રમણને લઈને આજ રોજ કેબિનેટ બેઠક યોજાઈ કેબિનેટ બેઠક મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આપી માહિતી રાજ્ય…
સરકારી નીતિઓને લઈને વેપારીઓ પરેશાન, કોંગ્રેસ દ્વારા વેપારીઓ માટે ખાસ હેલ્પ ડેસ્ક શરુ કરાશે
વેપારીઓ ના પ્રશ્નો સ્થાનિક સંગઠનો તેમજ વિધાનસભા, લોકસભા અને રાજ્યસભામાં પણ ઉઠાવવામાં આવશે આત્મનિર્ભર લોનની માત્ર વાતો જ થઈ જરૂરીયાતમંદોને…
*📍જેટબ્લુ પર વારંવાર ફ્લાઇટમાં વિલંબ માટે $2 મિલિયનનો દંડ ફટકાર્યો*
*📍જેટબ્લુ પર વારંવાર ફ્લાઇટમાં વિલંબ માટે $2 મિલિયનનો દંડ ફટકાર્યો* જેટબ્લુ એરવેઝને ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન દ્વારા ફ્લાઇટમાં સતત વિલંબ કરવા,…
