મોરબી: જિલ્લામાં હળવદ તાલુકાના ૩૨ જેટલા ગામોમાં નર્મદાનું પાણી નહીં મળતું હોવાની ગ્રામજનો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, ગામડાના લોકોને બોરનું મોળું મળે છે. પીવાનું પાણી અને પૈસા ખર્ચી મિનરલ વોટર પીવા મજબૂર બન્યા છે.દરમિયાન તાલુકાના ગ્રામીણ વિસ્તારના લોકોને પાણી પુરવઠા ગટર બોર્ડ યોજના દ્વારા નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે છે
Related Posts
ભારતીય તટરક્ષક દળે “સિંગલ યુઝ પ્લાસ્ટિક”નો ઉપયોગ ટાળવાનો સંદેશો ફેલાવવા માટે લોકજાગૃતિ કૂચનું કર્યું આયોજન.
જીએનએ દ્વારકા: આદરણીય પ્રધાનમંત્રીએ વર્ષ 2022 સુધીમાં ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’નો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવા માટે કરેલા આહ્વાનને અનુરૂપ ભારતીય તટરક્ષક…
બ્રેકિંગ ન્યૂજ઼ નર્મદા: ડેડીયાપાડા તાલુકાના ચીક્દા પેટ્રોલ પંપપાસે પાસે ધોળે દિવસે 8લાખથી વધુ રકમની સનસનાટી ભરી લૂંટ.
બ્રેકિંગન્યૂજ઼ નર્મદા: ડેડીયાપાડા તાલુકાના ચીક્દા પેટ્રોલ પંપપાસે પાસે ધોળે દિવસે 8લાખથી વધુ રકમની સનસનાટી ભરી લૂંટ બેંકમા નાણા ભરવા જતા…
*18 એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે: સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બન્યું વડનગરનું પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય*
*18 એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે: સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બન્યું વડનગરનું પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય* ગાંધીનગર, સંજીવ રાજપૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના…
