મોરબી: જિલ્લામાં હળવદ તાલુકાના ૩૨ જેટલા ગામોમાં નર્મદાનું પાણી નહીં મળતું હોવાની ગ્રામજનો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, ગામડાના લોકોને બોરનું મોળું મળે છે. પીવાનું પાણી અને પૈસા ખર્ચી મિનરલ વોટર પીવા મજબૂર બન્યા છે.દરમિયાન તાલુકાના ગ્રામીણ વિસ્તારના લોકોને પાણી પુરવઠા ગટર બોર્ડ યોજના દ્વારા નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે છે
Related Posts
*લોધિકા તાલુકાના ચાંદલી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત મળેલ સહાયથી પોતાનું ઘરના ઘરનું સપનું સાકાર કરતા ખેડૂત મગનભાઈ ખુંટ*…
ના જન્મ તારી મરજી થી ના મરણ છે તારા હાથમાં ..ઝીલ સોની.
ના જન્મ તારી મરજીથી, ના મરણ છે તારા હાથમાં ! થોડી ઘણી તકદીરની રેખા, આપી દીધી તારા હાથમાં ! પાત્ર…
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમીમાં તાલીમ લઇ રહેલ આઈપીએસ તાલીમાર્થીઓ સાથે વાતચીત કરશે
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમીમાં તાલીમ લઇ રહેલ આઈપીએસ તાલીમાર્થીઓ સાથે…
