મોરબી: જિલ્લામાં હળવદ તાલુકાના ૩૨ જેટલા ગામોમાં નર્મદાનું પાણી નહીં મળતું હોવાની ગ્રામજનો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, ગામડાના લોકોને બોરનું મોળું મળે છે. પીવાનું પાણી અને પૈસા ખર્ચી મિનરલ વોટર પીવા મજબૂર બન્યા છે.દરમિયાન તાલુકાના ગ્રામીણ વિસ્તારના લોકોને પાણી પુરવઠા ગટર બોર્ડ યોજના દ્વારા નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે છે
Related Posts
ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના ચોથા સભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર કોરોના પોઝિટિવ.
ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના ચોથા સભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર કોરોના પોઝિટિવ. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો કોવિડ -19…
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી પહેલી ટેસ્ટમાં દર્શકોને એન્ટ્રી નહીં મળે
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી પહેલી ટેસ્ટમાં દર્શકોને એન્ટ્રી નહીં મળે . 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં આ ટેસ્ટ રમાવાની છે.મીડિયા…
*મુંબઈમાં 200 ઈલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરવાનું ટાટા પાવરનું લક્ષ્ય*
ટાટા પાવર કંપનીએ મુંબઈમાં અત્યાર સુધીમાં 30 ઈલેક્ટ્રિક વેહિકલ્સ (EV) ચાર્જિંગ સ્ટેશન ઊભાં કર્યા છે. છેલ્લા થોડા સમયથી ઈલેક્ટ્રિક વાહનો…
