મોરબી: જિલ્લામાં હળવદ તાલુકાના ૩૨ જેટલા ગામોમાં નર્મદાનું પાણી નહીં મળતું હોવાની ગ્રામજનો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, ગામડાના લોકોને બોરનું મોળું મળે છે. પીવાનું પાણી અને પૈસા ખર્ચી મિનરલ વોટર પીવા મજબૂર બન્યા છે.દરમિયાન તાલુકાના ગ્રામીણ વિસ્તારના લોકોને પાણી પુરવઠા ગટર બોર્ડ યોજના દ્વારા નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે છે
Related Posts
*શ્રી સ્વામિનારાયણ મંદિર – સલાલનો પંચમ પાટોત્સવ પરમ ઉલ્લાસભેર ઉજવાયો*.
મંદિરો ધરતીના ઘનાત્મક (પોઝીટીવ) ઉર્જાના કેન્દ્રો છે. મંદિરો આકાશીય ઉર્જાના કેન્દ્ર છે. વ્યક્તિ મંદિર માં ઉઘાડે પગે જાય છે ત્યારે…
રાજકોટ : ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં મરચા ની ધૂમ આવક માર્કેટિંગ યાર્ડ બહાર લાંબી લાઈનો ચાર થી પાંચ કિલોમીટર સુધીની લાગી લાંબી લાઇનો..
રાજકોટ : ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં મરચા ની ધૂમ આવક માર્કેટિંગ યાર્ડ બહાર લાંબી લાઈનો ચાર થી પાંચ કિલોમીટર સુધીની…
ઇમરાન ખેડાવાળા રાજીનામા આપવા માટે અમિત ચાવડા પાસે જઈ રહ્યા છે….ધારાસભ્યના પદ થી….ટિકિટ વહેચણીના આરોપ લાગ્યા
ઇમરાન ખેડા વાળા રાજીનામા આપવા માટે અમિત ચાવડા પાસે જઈ રહ્યા છે….ધારાસભ્યના પદ થી….ટિકિટ વહેચણી ના આરોપ લાગ્યા બાદ….ઇમરાન ભાઈને…
