મોરબી: જિલ્લામાં હળવદ તાલુકાના ૩૨ જેટલા ગામોમાં નર્મદાનું પાણી નહીં મળતું હોવાની ગ્રામજનો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, ગામડાના લોકોને બોરનું મોળું મળે છે. પીવાનું પાણી અને પૈસા ખર્ચી મિનરલ વોટર પીવા મજબૂર બન્યા છે.દરમિયાન તાલુકાના ગ્રામીણ વિસ્તારના લોકોને પાણી પુરવઠા ગટર બોર્ડ યોજના દ્વારા નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે છે
Related Posts
અમદાવાદ ના જુહાપુરામાં લોકો દ્વારા ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજવ અમદાવાદના સોનલ ચાર રસ્તા પાસે લોકો દ્વારા દબાણ હટાવવા ની કામગીરી ચાલુ કરાઈ છે. જુહાપુરામાં…
*ઉદ્ધવ અયોધ્યા જશે તો હું તેનો રસ્તો રોકીશ: મહંત પરમહંસ દાસ*
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આયોધ્યા યાત્રાનો વિરોધ થવા લાગ્યો છે. સંતોએ ઠાકરેની આયોધ્યા યાત્રાનો વિરોધ કર્યો છે, જે સાત…
ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત યાત્રાની તૈયારીઓનો સંપૂર્ણ ખર્ચ અંદાજે 115 કરોડથી વધુનો ખર્ચ ગુજરાત સરકાર જ ભોગવશે
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની ત્રણ કલાકની યાત્રાની તૈયારી માટે કરવામાં આવનારા અંદાજે 115 કરોડથી વધુનો ખર્ચ ગુજરાત સરકાર જ…
