અમદાવાદ: હાથીજણ ખાતેના નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવા મામલે બે સાધ્વીઓના શરતી જામીન મંજૂર થયા છે. મિર્ઝાપુર કોર્ટે રેગ્યુલર જામીન અરજી પર સુનાવણી કરતા પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાને શરતી જામીન આપ્યા છે. બે બાળકોના અપહરણ કરી તેમને આશ્રમની બહાર ગોંધી રાખવામાં પ્રિયતત્ત્વાની ભૂમિકા બહાર આવી હતી. બાળકોને ગોંધી રાખ્યા ત્યારે તેની દેખરેખ રાખવાની જવાબદારી પ્રિયતત્ત્વાને સોંપાઈ હતી.
Related Posts
*જામનગર મેયરની ઉપસ્થિતિમાં ‘કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ અંગે માર્ગદર્શન સેમીનાર યોજાયો* જામનગર: મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગર અને…
🔴 *કોરોના ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૧૪/૩/૨૦૨૧)
🔴 ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૧૪/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસમાં મોટો ઉછાળો…આજે નોંધાયેલ કેસોની વિગત…* નવા કેસ:- ૮૧૦ ડીસ્ચાર્જ:-…
મહિપત રામ આશ્રમમાંથી ગુમ થયેલ બાળકીને શાહીબાગ પોલીસના 3 કમેચરીઓએ શોધી
અમદાવાદ મહિપત રામ આશ્રમમાંથી ગુમ થયેલ બાળકીને શાહીબાગ પોલીસના 3 કમેચરીઓએ શોધી ટુ ગાડીમાં ફરજ બજાવતા 3 પોલીસકર્મીઓ દ્વારા બાળકીને…
