અમદાવાદ: હાથીજણ ખાતેના નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવા મામલે બે સાધ્વીઓના શરતી જામીન મંજૂર થયા છે. મિર્ઝાપુર કોર્ટે રેગ્યુલર જામીન અરજી પર સુનાવણી કરતા પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાને શરતી જામીન આપ્યા છે. બે બાળકોના અપહરણ કરી તેમને આશ્રમની બહાર ગોંધી રાખવામાં પ્રિયતત્ત્વાની ભૂમિકા બહાર આવી હતી. બાળકોને ગોંધી રાખ્યા ત્યારે તેની દેખરેખ રાખવાની જવાબદારી પ્રિયતત્ત્વાને સોંપાઈ હતી.
Related Posts
કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત ત્રણ ખાનગી લોકો સામે ગુંનો નોધાયો
કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત ત્રણ ખાનગી લોકો સામે ગુંનો નોધાયો આત્યહત્યાની દુષ્પ્રરણાનો પીએસઆઇ ગોહિલ સહિત ત્રણ સામે ગુનો નોંધાયો…
નિવૃત્ત આઈએએસ અધિકારી આઇ કે પટેલને ગાંધી આશ્રમ મેમોરિયલની જવાબદારી સોપાઈ…
*નિવૃત્ત આઈએએસ અધિકારી આઇ કે પટેલને ગાંધી આશ્રમ મેમોરિયલની જવાબદારી સોપાઈ…* *સાબરમતી ગાંધી આશ્રમ મેમોરિયલ પ્રોજેકટ ના OSD તરીકે કરવામાં…
સ્વ. રાજીવગાંધીની પુણ્યતિથિએ જામનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા છાશ વિતરણ કાર્યક્રમનું કરાયું આયોજન. જામનગર: આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, ટેલિકોમ ક્રાંતિના પ્રણેતા…
