અમદાવાદ: હાથીજણ ખાતેના નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવા મામલે બે સાધ્વીઓના શરતી જામીન મંજૂર થયા છે. મિર્ઝાપુર કોર્ટે રેગ્યુલર જામીન અરજી પર સુનાવણી કરતા પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાને શરતી જામીન આપ્યા છે. બે બાળકોના અપહરણ કરી તેમને આશ્રમની બહાર ગોંધી રાખવામાં પ્રિયતત્ત્વાની ભૂમિકા બહાર આવી હતી. બાળકોને ગોંધી રાખ્યા ત્યારે તેની દેખરેખ રાખવાની જવાબદારી પ્રિયતત્ત્વાને સોંપાઈ હતી.
Related Posts
1 જાન્યુ.2022થી 9 સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી; આ 4 સેક્ટર પર દૈનિક ફ્લાઈટ શરૂ કરશે.
ગુજરાત સરકારે જણાવ્યું કે, કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે આગામી તા.1લી જાન્યુ.-2022એ સુરત એરપોર્ટથી વેન્ચુરા એરકનેક્ટની આંતરરાજ્ય…
મતદાન પરમો ધર્મ: ‘નૉટા’ બટન ક્લિક કરતાં નહીં.
મતદાન પરમો ધર્મ: ‘નૉટા’ બટન ક્લિક કરતાં નહીં. વૈચારિક નપુંસક થતાં નહીં. લોકશાહીનાં હિંસક થતાં નહીં. ઓછો ખરાબ હોય તેને…
એ.સી.બી. સફળ ટ્રેપ
એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી :- એક જાગૃત નાગરીક આરોપી : જયપ્રકાશ પુરૂષોતમભાઇ સોલંકી, નાયબ મામલતદાર, ઇ-ધરા કેન્દ્ર, મામલતદાર કચેરી ઉમરેઠ,…
