અમદાવાદ: હાથીજણ ખાતેના નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવા મામલે બે સાધ્વીઓના શરતી જામીન મંજૂર થયા છે. મિર્ઝાપુર કોર્ટે રેગ્યુલર જામીન અરજી પર સુનાવણી કરતા પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાને શરતી જામીન આપ્યા છે. બે બાળકોના અપહરણ કરી તેમને આશ્રમની બહાર ગોંધી રાખવામાં પ્રિયતત્ત્વાની ભૂમિકા બહાર આવી હતી. બાળકોને ગોંધી રાખ્યા ત્યારે તેની દેખરેખ રાખવાની જવાબદારી પ્રિયતત્ત્વાને સોંપાઈ હતી.
Related Posts
*દેશમાં પ્રિ પેડ મીટર નાંખવામાં આવશે*
સંસદમાં જૂ કરેલા બજેટના ભાષણમાં નાણા મંત્રી સિતારમને કહ્યું હતું કે ભવિષ્યમાં વીજળી મેળવવા માટે અગાઉથી પૈસા ભરવા પડશે અને…
અમદાવાદમાં GST અને VAT ન ભરતા કંપનીના ત્રણ ડાયરેક્ટર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી.
RBI के गवर्नर शक्तिकांत दास कोरोना पॉजिटिव, ट्वीट कर के दी जानकारी
RBI के गवर्नर शक्तिकांत दास कोरोना पॉजिटिव, ट्वीट कर के दी जानकारी
