અમદાવાદ: હાથીજણ ખાતેના નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવા મામલે બે સાધ્વીઓના શરતી જામીન મંજૂર થયા છે. મિર્ઝાપુર કોર્ટે રેગ્યુલર જામીન અરજી પર સુનાવણી કરતા પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાને શરતી જામીન આપ્યા છે. બે બાળકોના અપહરણ કરી તેમને આશ્રમની બહાર ગોંધી રાખવામાં પ્રિયતત્ત્વાની ભૂમિકા બહાર આવી હતી. બાળકોને ગોંધી રાખ્યા ત્યારે તેની દેખરેખ રાખવાની જવાબદારી પ્રિયતત્ત્વાને સોંપાઈ હતી.
Related Posts
દેડીયાપાડા તાલુકાના રાલ્દા ગામની સીમમાં મહુડાના ઝાડની ડાળી સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઇ આદિવાસી યુવાને આપઘાત કરતા ચકચાર.
દેડીયાપાડા તાલુકાના રાલ્દા ગામની સીમમાં મહુડાના ઝાડની ડાળી સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઇ આદિવાસી યુવાને આપઘાત કરતા ચકચાર મચી જવા…
*📍ભરૂચ: અંક્લેશ્વર જી.આઈ.ડી.સી.માં લાયન્સ સ્કૂલની પાછળનાં ભાગે આવેલ લાકડાનાં ગોડાઉનમાં ભીષણ આગ*
*📍ભરૂચ: અંક્લેશ્વર જી.આઈ.ડી.સી.માં લાયન્સ સ્કૂલની પાછળનાં ભાગે આવેલ લાકડાનાં ગોડાઉનમાં ભીષણ આગ* આગનાં પગલે અફરાતફરીનો માહોલ ધુમાડાનાં ગોટેગોટા…
*વડાપ્રધાન મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા*
*અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટના* ——- *વડાપ્રધાન મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા* અમદાવાદ,…
