વડાપ્રધાન મોદીના પાકિસતાનને યુદ્ધમાં દસ દિવસમાં ધૂળ ચટાડવાવાળા નિવેદન બાદથી પાકિસ્તાનમાં ખલબલી મચી ગઇ છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનું કયાંયથી કંઇ ના ઉપજતા હવે પીએમ મોદીની ચેતવણી આપી કે મોદી એ જાણી લે કે પાકિસ્તાન પર હુમલો તેમની છેલ્લી ભૂલ હશે.ઉલ્લેખનીય છે કે કાશ્મીરને લઇ પાકિસ્તાનને તેના મિત્રો દેશો પણ કોઇ સાથ આપવા માટે તૈયાર નથી. ત્યારે ઈમરાન ખાને ફરી એકવાર ભારતને ધમકી આપી. તેઓએ કહ્યું કે જો નવી દિલ્હીએ કોઈ પગલું ભર્યું તો તેમના દેશની સેના ભારતને આકરો પાઠ ભણાવશે.
Related Posts
*નિવૃત ડી.આઈ.જી. એ.કે.પંડ્યા અને નિવૃત ઈન્કમટેક્ષ કમિશ્નર બી.કે.શ્રીમાળીનું સાકર તુલા કરી લોક અભિવાદન કરાયુ*
*નિવૃત ડી.આઈ.જી. એ.કે.પંડ્યા અને નિવૃત ઈન્કમટેક્ષ કમિશ્નર બી.કે.શ્રીમાળીનું સાકર તુલા કરી લોક અભિવાદન કરાયુ* અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારે અનુસૂચિત…
ગોલ્ડન કટાર ડિવિઝનના કમાન્ડ તરીકે કાર્યભાર સંભાળતા મેજર જનરલ મોહિત વાધવા.
અમદાવાદ: મેજર જનર મોહિત વાધવાએ 18 ઓક્ટોબર 2021ના રોજ દક્ષિણ રાજસ્થાન અને ગુજરાતમાં પાકિસ્તાન સાથે ભારતની સરહદને સલામત રાખવા માટે…
મહારાષ્ટ્રના નવાપુર પાસે લક્ઝરી બસનો અકસ્માત 1નો મોત
સુરત મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદને અડીને આવેલા નવાપુર નજીક ધુલીયાથી સુરત આવતી લક્ઝરી બસના ચાલકે કાબૂ ગુમાવતા દિવાલ સાથે અથડાઈ…
