વડાપ્રધાન મોદીના પાકિસતાનને યુદ્ધમાં દસ દિવસમાં ધૂળ ચટાડવાવાળા નિવેદન બાદથી પાકિસ્તાનમાં ખલબલી મચી ગઇ છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનું કયાંયથી કંઇ ના ઉપજતા હવે પીએમ મોદીની ચેતવણી આપી કે મોદી એ જાણી લે કે પાકિસ્તાન પર હુમલો તેમની છેલ્લી ભૂલ હશે.ઉલ્લેખનીય છે કે કાશ્મીરને લઇ પાકિસ્તાનને તેના મિત્રો દેશો પણ કોઇ સાથ આપવા માટે તૈયાર નથી. ત્યારે ઈમરાન ખાને ફરી એકવાર ભારતને ધમકી આપી. તેઓએ કહ્યું કે જો નવી દિલ્હીએ કોઈ પગલું ભર્યું તો તેમના દેશની સેના ભારતને આકરો પાઠ ભણાવશે.
Related Posts
*ગુજરાત માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી કરાઈ જાહેર*
*ગુજરાત માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી કરાઈ જાહેર* શિક્ષણ બોર્ડના 9 સભ્યોની ચૂંટણી 24 સપ્ટેમ્બરના રોજ યોજાશે …
બોટાદ APMC માર્કેટમાં કપાસના કડદાને લઈને ચાલી રહેલો વિવાદ આજે વધુ વકર્યો
બોટાદમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ બોટાદ APMC માર્કેટમાં કપાસના કડદાને લઈને ચાલી રહેલો વિવાદ આજે વધુ વકર્યો હડદડ…
આવતીકાલે ગુજરાતના 1 હજારથી વધુ સીએનજી પંપ રહેશે બંધ બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી સીએનજી ગેસનું વેચાણ બંધ કરવાનો નિર્ણય
આવતીકાલે ગુજરાતના 1 હજારથી વધુ સીએનજી પંપ રહેશે બંધબપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી સીએનજી ગેસનું વેચાણ બંધ કરવાનો નિર્ણયપેન્ડિંગ…
