વડાપ્રધાન મોદીના પાકિસતાનને યુદ્ધમાં દસ દિવસમાં ધૂળ ચટાડવાવાળા નિવેદન બાદથી પાકિસ્તાનમાં ખલબલી મચી ગઇ છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનું કયાંયથી કંઇ ના ઉપજતા હવે પીએમ મોદીની ચેતવણી આપી કે મોદી એ જાણી લે કે પાકિસ્તાન પર હુમલો તેમની છેલ્લી ભૂલ હશે.ઉલ્લેખનીય છે કે કાશ્મીરને લઇ પાકિસ્તાનને તેના મિત્રો દેશો પણ કોઇ સાથ આપવા માટે તૈયાર નથી. ત્યારે ઈમરાન ખાને ફરી એકવાર ભારતને ધમકી આપી. તેઓએ કહ્યું કે જો નવી દિલ્હીએ કોઈ પગલું ભર્યું તો તેમના દેશની સેના ભારતને આકરો પાઠ ભણાવશે.
Related Posts
સૌ પ્રથમ વાર પોલીસ સ્ટેશનમાં બનાવાયો આઇસોલેશન વોર્ડ.
અમદાવાદ સૌ પ્રથમ વાર પોલીસ સ્ટેશનમાં બનાવાયો આઇસોલેશન વોર્ડ. અમદાવાદમાં પ્રથમ વખત પોલીસ મથકમાં 5 નોર્મલ, 2 ઓક્સિજન બેડ સાથે…
વિરમગામ શહેરની કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છર ઉત્પત્તિ સ્થાનો જોવા મળતા નોટીસ ફટકારવામાં આવી.
તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામની ટીમ દ્વારા શહેરી વિસ્તારમાં એન.વી.બી.ડી.સી.પી કામગીરીનું ક્રોસ વેરીફિકેશન કરાયુ (વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અમદાવાદ…
પ્રસન્નતા એટલે સત્યની સમીપતા
શિલ્પા શાહ ડીરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ
સતત મજાક, મસ્તી, જોક્સ, કોમેડી સિરિયલ કે સિનેમા તરફ આકર્ષિત રહેતા લોકોને જોઈને મને હંમેશા થાય કેટલા કૃત્રિમ વાતાવરણમાં વ્યક્તિઓ…
