વડાપ્રધાન મોદીના પાકિસતાનને યુદ્ધમાં દસ દિવસમાં ધૂળ ચટાડવાવાળા નિવેદન બાદથી પાકિસ્તાનમાં ખલબલી મચી ગઇ છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનું કયાંયથી કંઇ ના ઉપજતા હવે પીએમ મોદીની ચેતવણી આપી કે મોદી એ જાણી લે કે પાકિસ્તાન પર હુમલો તેમની છેલ્લી ભૂલ હશે.ઉલ્લેખનીય છે કે કાશ્મીરને લઇ પાકિસ્તાનને તેના મિત્રો દેશો પણ કોઇ સાથ આપવા માટે તૈયાર નથી. ત્યારે ઈમરાન ખાને ફરી એકવાર ભારતને ધમકી આપી. તેઓએ કહ્યું કે જો નવી દિલ્હીએ કોઈ પગલું ભર્યું તો તેમના દેશની સેના ભારતને આકરો પાઠ ભણાવશે.
Related Posts
રાજકોટ: રાજકોટની ચિત્રકુટ સોસાયટીમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. ચિત્રકુટ સોસાયટીમાં SOG પોલીસ અને ધાડપાડુ…
પાટણ* રાધનપુરના MLA ને કોરોના. કોંગ્રેસના MLA રઘુભાઈ દેસાઈને કોરોના પોઝિટિવ. સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા: સૂત્ર.
પાટણ* રાધનપુરના MLA ને કોરોના. કોંગ્રેસના MLA રઘુભાઈ દેસાઈને કોરોના પોઝિટિવ. સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા: સૂત્ર.
સુરેન્દ્રનગર-વઢવાણ સયુંકત નગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખી શહેરમાંથી ભયજનક મકાનો ઉતારી લેવા તાકીદ કરવામાં આવી
સુરેન્દ્રનગર-વઢવાણ સયુંકત નગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખી શહેરમાંથી ભયજનક મકાનો ઉતારી લેવા તાકીદ કરવામાં આવી
