*રાયગઢના શ્રી મહાકાળી ધામ ગાંધીનગર સંચાલિત સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નોત્સવ વાવોલ ખાતે યોજાયો*

*રાયગઢના શ્રી મહાકાળી ધામ ગાંધીનગર સંચાલિત સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નોત્સવ વાવોલ ખાતે યોજાયો*

ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગાંધીનગરના વાવોલ ખાતે આવેલ રાધેશ્યામ પાર્ટી પ્લોટમા રાયગઢ ના શ્રી મહાકાળી ધામ ગાંધીનગર સંચાલિત સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત જરૂરતમંદ પરિવાર ની દીકરીઓનો માટે સમૂહ લગ્નોત્સવ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં રાયગઢના મહાકાળી ધામના માતાજીના સેવક દિપકભાઈ વ્યાસ, શૈલેષભાઇ વ્યાસ, દિશાંત વ્યાસ દ્વારા સમૂહ લગ્ન નુ આયોજન કરી દીકરીઓ ને કરિયાવર, ફર્નિચર જેમાં સોફા, ડબલ બેડ પલંગ , ડ્રેસિંગ ટેબલ, ટિપોઈ અને પૂરત મા સંપૂર્ણ રસોઈ કીટ, સાથે રેફ્રિજરેટર, ઘરઘંટી, LED tv, પાનેતર, 11 જોડી કપડાં, બ્યુટી પાર્લર ખર્ચ, દાગીના, લગ્નગીત, શરણાઈ વાદન ઉપરાંત 1 મિનિટ ની આતીશબાજી રાખી ને દીકરીઓ ના ખુબ ધામ ધૂમ થી વીના મુલ્યે દીકરીઓ ના સમૂહ લગ્ન કર્યા

જેમાં જશુભાના ઓરતાની લાડવાઈ ખોડિયાર વડુ ધામ પરિવાર સમગ્ર સમૂહ લગ્ન ના ભોજન દાતા હતા, દરેક દીકરીઓ ને કરિયાવર દિપકભાઈ વ્યાસ, શૈલેષભાઇ વ્યાસ, નૈનેશભાઈ વ્યાસ, આકાશ ચતુર્વેદિ, અનિલભાઈ મોરે, શ્રીમતી ભૂમિકા આશિષભાઇ પટેલ USA દ્વારા આપવામાં આવ્યું હતું,

 

ઉપરાંત અન્ય દાતા બકુલભાઈ શાહ, ધીરુભાઈ વ્યાસ ભુવાજી સતિમાતા મંદિર વેડા, શ્રીમતી જાગૃતિબેન વ્યાસ, વિજયભાઈ પટેલ, શ્રીમતી હેતલબેન ગજ્જર, સ્વ. શાન્તાબેન નંદુભાઈ દરજી, ફાલ્ગુનીબેન જોશી, નંદુભાઈ પટેલ, શ્રીમતી આશાબા વાઘેલા, યતીનભાઈ રાવલ, પરેશભાઈ પટેલ, આકાશભાઈ પટેલ, રાધેશ્યામસિંહ રાઠોડ, અશોકભાઈ પટેલ, આકાશભાઈ વ્યાસ, શ્રીમતી બીજલબેન પટેલ, ભાવિનભાઈ પટેલ, ભાર્ગવસિંહ બિહોલા, વગેરે દાતાઓના સહકાર થી પ્રસંગ દિવ્ય બન્યો હતો.

 

કાર્યક્રમને સફળ બનાવા ટ્રસ્ટ્રી રાજેન્દ્રભાઈ વ્યાસ, હરેશભાઇ પારેખ અને સાથે મહાકાળી ધામ પરિવારના સેવકો વ્રજ વ્યાસ, રુદ્ર વ્યાસ, મિત વ્યાસ, કાવ્ય વ્યાસ, અનિકેત વ્યાસ, પ્રીત વ્યાસ, જયદીપસિંહચાવડા, જયુભા ટાંક, કુલદીપસિંહ, નીલ ત્રિવેદી, સૌરભ પટેલ, મૌલીક પંચાલ, રિકેનભાઈ, દક્ષેસભાઈ, ઉંમગ ભાઈ, તેમજ રિધમ ગજ્જર, અલ્પેશ ચૌહાન, વિજયભાઈ બાલધા, રાજ વ્યાસ વિવેક રાવ વગેરે મિત્રોએ ખુબ મહેનત કરી ને પ્રસંગને દીપાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *