500ની નકલી નોટો બનાવવાનું રેકેટ ઝડપી બે શખ્સોની ધરપકડ કરી શહેરમાંથી બનાવટી ચલણી નોટો છાપવાનુ રેકેટ એસ.ઓ.જી ટીમે ઝડપી પાડયુ છે. શહેરમાં યોજાનાર મેળામાં નોટો ફેરવી પૈસા બનાવી લેવા ની હિલચાલ પહેલા પોલીસ ટીમે ઝડપી પાડયા છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પંજાબી સોસાયટીની બાજુમાં નકલી નોટો છાપવામાં આવી રહી હોવાની બાતમી મળી હતી. જેથી અ પોલીસ ટીમે બાતમી આધારિત સ્થળે રેડ પાડી હતી.બાતમી આધારિત સ્થળે રેડ પાડતા રાજુભાઇ શંકરભાઇ પરમાર અને શૈલેન્દ્રસિંહ જનકસિંહ પરમાર હોવાનુ બહાર આવ્યુ હતુ.પોલીસ ટીમે બંને વ્યક્તિઓને સાથે રાખી ઘરની તલાસી લીધી હતી.ઘરની તલાસી લેતા એક મીણીયાની કોથળીમાં ૫૦૦ના દરની નોટોના બંડલો ભરેલ મળી આવ્યા હતા.જે કુલ નોટો ૯,૭૦,૦૦૦ મળી આવ્યા હતા
Related Posts
“સાગર પરિક્રમા યાત્રા-૨૦૨૨” ‘ક્રાંતિ સે શાંતિ-દ્વિતીય ચરણ’ — મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલા અને કલ્પસર અને…
રાજપીપળા, તિલકવાડા અને દેડિયાપાડામાં કુલ 6 ઠેકાણે જુના જુગારના અડ્ડા પર નર્મદા પોલીસની રેડ થી દોડધામ.
રાજપીપળા, તિલકવાડા અને દેડિયાપાડામાં કુલ 6 ઠેકાણે જુના જુગારના અડ્ડા પર નર્મદા પોલીસની રેડ થી દોડધામ. 8 મોબાઇલ ફોન, રૂ…
આચારસંહિતા લાગી ગઇ હોવા છતા જમાલપુર હેરિટેજ દરવાજા પર અને કોર્પોરેશન થાંભલાઓ પર રાજકીય પાર્ટીના બેનર અને કોંગ્રેસના શાહનવાઝ શેખ કોર્પોરેટરના નામ સાથે બેનર હજી સુધી કાઢવામાં આવ્યા નથી,
આચારસંહિતા લાગી ગઇ હોવા છતા જમાલપુર હેરિટેજ દરવાજા પર અને કોર્પોરેશન થાંભલાઓ પર રાજકીય પાર્ટીના બેનર અને કોંગ્રેસ ના શાહનવાઝ…
