પંજાબનાં મોહાલીમાં શનિવારનાં બિલ્ડિંગનાં પાયાનાં ખોદકામ દરમિયાન એક ભયંકર અકસ્માત થયો. જાણકારી પ્રમાણે ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે જેમાં અનેક લોકો ફસાયા છે. કાટમાળમાંથી લોકોને શોધીને બહાર નીકાળવા માટે રેસ્ક્યૂ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
Related Posts
ગુજરાતને મોતિયા -અંધત્વમુકત રાજ્ય બનાવવાની ઝૂંબેશનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
રાજ્યની તમામ જિલ્લા કક્ષાની-તાલુકા કક્ષાની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન માટેનું ઇન્ફ્રાસ્ટ્રકચર અને અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાવ્યા છે વિનામૂલ્યે નેત્રમણિ…
નર્મદા જિલ્લામાં કોરોના ના કેસો વધતા વેક્સીનેશનના કેન્દ્રોની સંખ્યામાં ૫૦ નો વધારો
બ્રેકિંગ નર્મદા : નર્મદા જિલ્લામાં કોરોના ના કેસો વધતા વેક્સીનેશનના કેન્દ્રોની સંખ્યામાં ૫૦ નો વધારો : હવે કુલ ૨૫૦ કેન્દ્રો…
*ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં*
*ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં* કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર…
