પંજાબનાં મોહાલીમાં શનિવારનાં બિલ્ડિંગનાં પાયાનાં ખોદકામ દરમિયાન એક ભયંકર અકસ્માત થયો. જાણકારી પ્રમાણે ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે જેમાં અનેક લોકો ફસાયા છે. કાટમાળમાંથી લોકોને શોધીને બહાર નીકાળવા માટે રેસ્ક્યૂ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
Related Posts
રાજકોટ: રાજકોટની ચિત્રકુટ સોસાયટીમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. ચિત્રકુટ સોસાયટીમાં SOG પોલીસ અને ધાડપાડુ…
નર્મદાડેમની સપાટી 24કલાકમાં 31સેમી વધી
નર્મદાના ડેડીયાપાડામા બે ઇંચ અને નાંદોદ, સાગબારા તાલુકામા દોઢ દોઢ ઇંચ વરસાદ નર્મદાડેમની સપાટી 24કલાકમાં 31સેમી વધી કરજણ ડેમની સપાટી…
તિલકવાડા તાલુકાના સુરવા ગામના યુવાને ઝેર પી આત્મહત્યા કરતા યુવાનનું સારવાર દરમિયાન મોત.
તિલકવાડા તાલુકાના સુરવા ગામના યુવાને ઝેર પી આત્મહત્યા કરતા યુવાનનું સારવાર દરમિયાન મોત. રાજપીપળા,તા. 29 તિલકવાડાના સુરવા ગામના યુવાને ઝેર…
