મુંબઈ-પુણે ઍક્સ્પ્રેસ-વે પર વેગમર્યાદાનું ઉલ્લંઘન કરીને પૂરપાટ ઝડપે એ ઍક્સ્પ્રેસ-વે પર પ્રવાસી બસ માટે પ્રતિ કલાક ૮૦ કિ.મી., જયારે નાના વાહનો માટે પ્રતિ કલાક ૧૦૦ કિ.મી.ની વેગમર્યાદા છે. જોકે, તેમ છતાં એસટી અને ખાનગી બસના ડ્રાઇવરો ૮૦થી વધુ અથવા ૧૦૦ કરતા વધુ ઝડપે વાહન ચલાવે છે. આવા ડ્રાઇવરો વિરુદ્ધ એક હજારથી ૧,૨૦૦ રૂપિયા દંડપેટે વસૂલીને કાર્યવાહી કરવામાં આવે છે, પણ તેમ છતાં પરિસ્થિતિમાં કોઇ સુધારો નથી. આના પર નિયંત્રણ લાવવા માટે વેગમર્યાદાનો ભંગ કરનારા બસના ડ્રાઇવરો સામે પરમિટ અને લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
Related Posts
*સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓને મળશે મધ્યપ્રદેશના રાજઘાટ સુધી ક્રુુઝની સફર*
નર્મદામાં રાજઘાટથી કેવડિયા સુધી 3 રાજ્યોના 5 જિલ્લામાં 150 કિમીની સફર કરી હતી. પ્રોજેક્ટના કમાન્ડર રાજેન્દ્ર નિગમે જણાવ્યું હતું કે,…
કાબુલ એરપોર્ટ પર જોરદાર વિસ્ફોટ
કાબુલ એરપોર્ટ પર જોરદાર વિસ્ફોટએરપોર્ટના ગેટ નજીક બે વિસ્ફોટહુમલા બાદ એરપોર્ટ પર મચી અફરાતફરી10થી વધુ લોકોના મોતના અહેવાલઅમેરિકાએ પણ કરી…
અમદાવાદ અડાલજ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી
અમદાવાદ અમદાવાદ અડાલજ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી શ્રી સત્યનારાયણ ભગવાનની કથા પોલીસ સ્ટેશન અને આસપાસના વિસ્તારની સુખ સમૃદ્ધિ અને શાંતિ…
