મુંબઈ-પુણે ઍક્સ્પ્રેસ-વે પર વેગમર્યાદાનું ઉલ્લંઘન કરીને પૂરપાટ ઝડપે એ ઍક્સ્પ્રેસ-વે પર પ્રવાસી બસ માટે પ્રતિ કલાક ૮૦ કિ.મી., જયારે નાના વાહનો માટે પ્રતિ કલાક ૧૦૦ કિ.મી.ની વેગમર્યાદા છે. જોકે, તેમ છતાં એસટી અને ખાનગી બસના ડ્રાઇવરો ૮૦થી વધુ અથવા ૧૦૦ કરતા વધુ ઝડપે વાહન ચલાવે છે. આવા ડ્રાઇવરો વિરુદ્ધ એક હજારથી ૧,૨૦૦ રૂપિયા દંડપેટે વસૂલીને કાર્યવાહી કરવામાં આવે છે, પણ તેમ છતાં પરિસ્થિતિમાં કોઇ સુધારો નથી. આના પર નિયંત્રણ લાવવા માટે વેગમર્યાદાનો ભંગ કરનારા બસના ડ્રાઇવરો સામે પરમિટ અને લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
Related Posts
શાહપુરમાં પોલીસ પર પથ્થરમારનો મામલો 17 ઈસમો સામે નોંધાઈ ફરિયાદ ધરપકડ કરવામાં આવી.
અમદાવાદ શાહપુરમાં પોલીસ પર પથ્થરમારનો મામલો 17 ઈસમો સામે નોંધાઈ ફરિયાદ ધરપકડ કરવામાં આવી ડિઝાસ્ટર મેનેજમનેટ એક્ટ હેઠળ નોંધાઈ ફરિયાદ…
*અર્ધાંગિની એ પાળ્યું સાતમું વચન! બ્રેઇનડેડ પતિના અંગોનું હ્રદયપૂર્વક દાન કર્યું*
મા અંબાની ઘન્ય ધરા બનાસકાંઠાથી 144મું અંગદાન *અર્ધાંગિની એ પાળ્યું સાતમું વચન! બ્રેઇનડેડ પતિના અંગોનું હ્રદયપૂર્વક દાન કર્યું* …
*સી આર પાટીલનો ભાવનગર, અમરેલી, બોટાદનો પ્રવાસ રદ્દ*
સી.આર.પાટીલના ઉત્તર ગુજરાત પ્રવાસના અંતિમ તબક્કામાં સાબરકાંઠા અને અરવલ્લીના જાહેર પણ કાર્યક્રમ એકાએક પડતો મૂકી દેવામાં આવ્યો છે. આ સિવાય…
