મુંબઈ-પુણે ઍક્સ્પ્રેસ-વે પર વેગમર્યાદાનું ઉલ્લંઘન કરીને પૂરપાટ ઝડપે એ ઍક્સ્પ્રેસ-વે પર પ્રવાસી બસ માટે પ્રતિ કલાક ૮૦ કિ.મી., જયારે નાના વાહનો માટે પ્રતિ કલાક ૧૦૦ કિ.મી.ની વેગમર્યાદા છે. જોકે, તેમ છતાં એસટી અને ખાનગી બસના ડ્રાઇવરો ૮૦થી વધુ અથવા ૧૦૦ કરતા વધુ ઝડપે વાહન ચલાવે છે. આવા ડ્રાઇવરો વિરુદ્ધ એક હજારથી ૧,૨૦૦ રૂપિયા દંડપેટે વસૂલીને કાર્યવાહી કરવામાં આવે છે, પણ તેમ છતાં પરિસ્થિતિમાં કોઇ સુધારો નથી. આના પર નિયંત્રણ લાવવા માટે વેગમર્યાદાનો ભંગ કરનારા બસના ડ્રાઇવરો સામે પરમિટ અને લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
Related Posts
રાજપીપલા ખાતે કોરોનાને અનુલક્ષીને વિવિધ વેપારી મંડળો અને નગરપાલિકાના સભ્યઓ સાથે જિલ્લા વહિવટીતંત્રએ તાકીદની બેઠક ચર્ચા
કોવિડ સંબંધી પ્રોટોકોલ અને માર્ગદર્શિકાના ચૂસ્તપાલન માટે પૂરતી તકેદારી સાથે માસ્ક પહેરવાં, સોશિયલ ડિસ્ટન્સીંગની જાળવણી, સેનેટાઇઝેશન વગેરેના પૂરતા ઉપયોગ માટે…
*📌તોડકાંડમાં યુવરાજના રિમાન્ડ મંજૂર* યુવરાજસિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર તોડકાંડમાં યુવરાજસિંહની થઈ છે ધરપકડ પોલીસે 14 દિવસના…
*દાર્જિલિંગ ઓછી કિંમતમાં દાર્જિલિંગની ટૂર પેકેજ*
ભારતીય રેલ્વે દાર્જિલિંગ માટે એક ખાસ ટુર પેકેજ લઈને આવ્યુ છે. 6 દિવસ અને 5 રાત્રીના આ ટૂર પેકેજમાં દાર્જિલિંગના…
