મુંબઈ-પુણે ઍક્સ્પ્રેસ-વે પર વેગમર્યાદાનું ઉલ્લંઘન કરીને પૂરપાટ ઝડપે એ ઍક્સ્પ્રેસ-વે પર પ્રવાસી બસ માટે પ્રતિ કલાક ૮૦ કિ.મી., જયારે નાના વાહનો માટે પ્રતિ કલાક ૧૦૦ કિ.મી.ની વેગમર્યાદા છે. જોકે, તેમ છતાં એસટી અને ખાનગી બસના ડ્રાઇવરો ૮૦થી વધુ અથવા ૧૦૦ કરતા વધુ ઝડપે વાહન ચલાવે છે. આવા ડ્રાઇવરો વિરુદ્ધ એક હજારથી ૧,૨૦૦ રૂપિયા દંડપેટે વસૂલીને કાર્યવાહી કરવામાં આવે છે, પણ તેમ છતાં પરિસ્થિતિમાં કોઇ સુધારો નથી. આના પર નિયંત્રણ લાવવા માટે વેગમર્યાદાનો ભંગ કરનારા બસના ડ્રાઇવરો સામે પરમિટ અને લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
Related Posts
*સંતાલપુરના વારાહી ખાતે જત સમાજના સમૂહ લગ્નમાં કોમી એકતા: વાલ્મિકી થી લઈ બ્રાહ્મણ સુધી મુસ્લિમ સમાજની દીકરીઓને આશીર્વાદ આપવા પહોંચ્યા*
*સંતાલપુરના વારાહી ખાતે જત સમાજના સમૂહ લગ્નમાં કોમી એકતા: વાલ્મિકી થી લઈ બ્રાહ્મણ સુધી મુસ્લિમ સમાજની દીકરીઓને આશીર્વાદ આપવા પહોંચ્યા*…
પૂનામાં કાળાજાદુની ખોફનાક ઘટના: મહિલાને ગર્ભ ધારણ કરાવવા માનવ હાડકાનો ભૂકો ખવડાવાયો મહિલાની ફરિયાદ પરથી સાસરિયા સહિત 7 સામે કેસ:…
નર્મદા ભાજપ દ્વારા દરેક બુથ પર દરેક સભ્યને પ્રમુખ અને સભ્યો બનાવવાની આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જંગ જીતવા ભાજપ નો નવતર પ્રયોગ.
નર્મદા ભાજપ દ્વારા દરેક બુથ પર દરેક સભ્યને પ્રમુખ અને સભ્યો બનાવવાની આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જંગ જીતવા ભાજપ નો…
