Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*રાયગઢના શ્રી મહાકાળી ધામ ગાંધીનગર સંચાલિત સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નોત્સવ વાવોલ ખાતે યોજાયો*

*​રાજકોટમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી: ૧૦૦૦ દીકરીઓએ માર્શલ આર્ટ્સ દ્વારા બતાવ્યું નારી શક્તિનું સામર્થ્ય*

*અમદાવાદમાં 70 જગ્યાએ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે તો અખબાર નગર સર્કલ કેમ નહીં?*

*ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ”, કોબા ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. કિરીટભાઈ સોલંકી*

આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા: આરોગ્યમંત્રી.

*અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર*

*ચીનનો આર્થિક ગ્રોથ ઘટવાનું અનુમાનઃ વૈશ્વિક અર્થતંત્રો પર પણ આંશિક અસર*

નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધી ચીનમાં કોરોના વાઇરસથી 700થી વધુ લોકોનાં મોત થયાં છે…

ગોંડલ રોડ પરથી ગાયબ થયેલો રપ લાખની રોકડ સાથેનો થેલો પોલીસે શોધી માલીકને પરત કર્યો

મહેસાણાના શિક્ષક મહેન્દ્રભાઇ વાઘેલા એડવોકેટને મળવા માટે કારપાર્ક કરવા ગયાને થેલો ગુમ થયો’તોઃ ભકિતનગર પોલીસે રોકડ ભરેલો થેલો શોધી પરત…

અમદાવાદ નંદિમ ડેનિમમાં લાગેલી આગ 15 કલાક બાદ કાબૂમાં, મોતનો આંકડો 6 થયો

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના નારોલ-પીપળજ રોડ ઉપરની ચિરીપાલ ગૃપની નંદિમ ડેનિમ નામની ફેક્ટરીના ગોડાઉનમાં શનિવારે સાંજે 5.45 વાગે લાગેલી ભીષણ…

*પાકિસ્તાનને એલઓસી પર અંધાધૂંધ ગોળીબાર કર્યોઃ ભારતે આપ્યો વળતો જવાબ*

નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાન સીમા પારથી સતત ફાયરિંગ કરી રહ્યું…

*ચીનમાં પ્રસરેલા કોરોના વાઇરસને કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ભારે ઘટાડો*

નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાઇરસને લીધે પેટ્રોલ અને ડીઝલની માગમાં ઘટાડો થવાની આશંકાને પગલે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો આવતાં દેશમાં…

ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસની ભયાનક તસવીર આવી સામે, દુનિયાભરમાં મચી સનસનાટી

 ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. હજી આ સમસ્યા વધારે વરવુ રૂપ ધારણ કરી શકે છે. કોરોના…

આગ એટલી વિકરાળ હતી કે, અહીં હાજર કર્મચારીઓને જીવ બચાવવાનો મોકો પણ મળ્યો ન હતો.

અમદાવાદ નંદન ડેનિમની આગમાં વધુ એક મૃતદેહ મળતા મૃતકોની સંખ્યા 6, પરિવારજનોમાં રોષ અમદાવાદ શહેરનાં પૂર્વ વિસ્તારનાં નારોલ-પીપળજ રોડ ઉપરની…

*દિલ્હીના મતદારો માટે આ કલંક ધોવાનો સમયઃકુમાર વિશ્વાસ*

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની વચ્ચે આપ પક્ષના ભૂતપૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસે આપ પાર્ટીને પર કટાક્ષ કર્યો…

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ લક્ષ્મધારા કુંડમાં સનબાથ (બાસ્કીંગ ) માટે બહાર નીકળતા મગરો જોઈ પ્રવાસીઓમાં કુતુહુલ.

છેલ્લી વસતી ગણતરીમાં મગર અને કુલ સંખ્યા 300 જેટલી ગણવામાં આવી છે. શિયાળાની મોસમમાં ઠંડી ને કારણે શરીરનું તાપમાન જાળવી…

*અનિલ અંબાણીએ કોર્ટને કહ્યું, હું કંગાળ છું, બધું બરબાદ થઈ ગયું*

લંડનઃ ક્યારેક વિશ્વભરના અબજોપતિઓની યાદીમાં છઠ્ઠું સ્થાન મેળવનારા માલેતુજાર અનિલ અંબાણી કંગાળ થઈ ગયા છે. તેમણે બ્રિટનની એક કોર્ટને કહ્યું…