લંડનઃ ક્યારેક વિશ્વભરના અબજોપતિઓની યાદીમાં છઠ્ઠું સ્થાન મેળવનારા માલેતુજાર અનિલ અંબાણી કંગાળ થઈ ગયા છે. તેમણે બ્રિટનની એક કોર્ટને કહ્યું છે કે તેમની નેટવર્થ ઝીરો છે અને તેઓ નાદાર થઈ ચૂક્યા છે. ચીનની બેન્કોએ 68 કરોડ ડોલર 4,760 કરોડ)ના દેવાંના કેસની સુનાવણી દરમ્યાન અનિલ અંબાણીના વકીલે કહ્યું કે એક સમય હતો, જ્યારે તેઓ અબજોપતિ બિઝનેસમેન હતા, પણ ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં મચેલી અફરાતફરી પછી બધું બરબાદ થઈ ગયું છે અને તેઓ હવે શ્રીમંત નથી રહ્યા
Related Posts
*सूरत में स्वामी लीलाशाह जन्मोत्सव भंडारा कैंसिल*
कोरोना वाइरस की वजह से सरकार द्वारा जारी एडवाइजरी की वजह से स्वामी लीलाशाह जन्मोत्सव 19 मार्च के आयोजन में…
જાણો શા માટે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રીઓ બીજા તબક્કામાં રસી લેશે
જાણો શા માટે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રીઓ બીજા તબક્કામાં રસી લેશે સમગ્ર દેશમાં કોરોના વાયરસની મારક રસી આપવા માટે અભિયાન…
અમદાવાદમાં એક્ટિવા રોકી તલવાર મારવાના મામલે શાહપુર પો. સ્ટેશન ખાતે નોંધાઈ ફરિયાદ.
