લંડનઃ ક્યારેક વિશ્વભરના અબજોપતિઓની યાદીમાં છઠ્ઠું સ્થાન મેળવનારા માલેતુજાર અનિલ અંબાણી કંગાળ થઈ ગયા છે. તેમણે બ્રિટનની એક કોર્ટને કહ્યું છે કે તેમની નેટવર્થ ઝીરો છે અને તેઓ નાદાર થઈ ચૂક્યા છે. ચીનની બેન્કોએ 68 કરોડ ડોલર 4,760 કરોડ)ના દેવાંના કેસની સુનાવણી દરમ્યાન અનિલ અંબાણીના વકીલે કહ્યું કે એક સમય હતો, જ્યારે તેઓ અબજોપતિ બિઝનેસમેન હતા, પણ ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં મચેલી અફરાતફરી પછી બધું બરબાદ થઈ ગયું છે અને તેઓ હવે શ્રીમંત નથી રહ્યા
Related Posts
*એસીબી સફળ ટ્રેપ કેસ* ફરીયાદી : એક જાગૃત નાગરિક આરોપી : ભરતભાઇ હસમુખલાલ પાઠક, નાયબ ઓડીટર,વર્ગ-૩, જિલ્લા સહાયક…
*📌નવસારી ટાઉન પોલીસે બાતમીનાં આધારે શહેરમાંથી દારૂ પકડી પાડ્યો*
*📌નવસારી ટાઉન પોલીસે બાતમીનાં આધારે શહેરમાંથી દારૂ પકડી પાડ્યો* નવસારી ટાઉન પોલીસે શહેરનાં સબજેલની બાજુમાં આવેલ સત્ય સાંઈના ગેટ પાસે…
આઇ.સી.યુ.માં આંખ ખૂલી ત્યારે ખબર પડી એ “હાર્ટ અટેક” હતો…..!!
*૨૯ સપ્ટેમ્બર :“વિશ્વ હ્યદય દિવસ” આઇ.સી.યુ.માં આંખ ખૂલી ત્યારે ખબર પડી એ “હાર્ટ અટેક” હતો…..!! અમદાવાદ: આઇ.સી.યુ.માં જ્યારે આંખ ખૂલી…
