લંડનઃ ક્યારેક વિશ્વભરના અબજોપતિઓની યાદીમાં છઠ્ઠું સ્થાન મેળવનારા માલેતુજાર અનિલ અંબાણી કંગાળ થઈ ગયા છે. તેમણે બ્રિટનની એક કોર્ટને કહ્યું છે કે તેમની નેટવર્થ ઝીરો છે અને તેઓ નાદાર થઈ ચૂક્યા છે. ચીનની બેન્કોએ 68 કરોડ ડોલર 4,760 કરોડ)ના દેવાંના કેસની સુનાવણી દરમ્યાન અનિલ અંબાણીના વકીલે કહ્યું કે એક સમય હતો, જ્યારે તેઓ અબજોપતિ બિઝનેસમેન હતા, પણ ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં મચેલી અફરાતફરી પછી બધું બરબાદ થઈ ગયું છે અને તેઓ હવે શ્રીમંત નથી રહ્યા
Related Posts
અમદાવાદમાં AMC ના તંત્ર એ વષોઁ પહેલા ડાકોરના પદયાત્રીઓના વિસામા માટે વાવેલા ઘાટદાર વૃક્ષોની માર્ગ પહોળો કરવાના બહાને કાપવાની વણથંભી શરુઆત કરી.
અમદાવાદ: જય રણછોડ ભકિતપથ તરીકે સાતેક કરોડના ખચેઁ તૈયાર કરેલા માર્ગ પરથી ડાકોર જતા પદયાત્રીઓ વૃક્ષોના શીતળ છાંયડામાં વિશ્રામ કરવા…
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સીસોદીયા અમદાવાદમાં રોડ શો
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સીસોદીયા અમદાવાદમાં રોડ શો
પોઝિટિવ આવેલા 40 દર્દીઓના આંકડા તંત્ર કેમ છુપાવે છે ? તંત્રના ચોપડે એક પણ કેસ પોઝિટિવ બોલાતું નથી !
10 એપ્રિલના રોજ સાગબારાના પાટ ગામ ખાતે પોઝિટિવ આવેલા 40 દર્દીઓના આંકડા તંત્ર કેમ છુપાવે છે ? તંત્રના ચોપડે એક…
