લંડનઃ ક્યારેક વિશ્વભરના અબજોપતિઓની યાદીમાં છઠ્ઠું સ્થાન મેળવનારા માલેતુજાર અનિલ અંબાણી કંગાળ થઈ ગયા છે. તેમણે બ્રિટનની એક કોર્ટને કહ્યું છે કે તેમની નેટવર્થ ઝીરો છે અને તેઓ નાદાર થઈ ચૂક્યા છે. ચીનની બેન્કોએ 68 કરોડ ડોલર 4,760 કરોડ)ના દેવાંના કેસની સુનાવણી દરમ્યાન અનિલ અંબાણીના વકીલે કહ્યું કે એક સમય હતો, જ્યારે તેઓ અબજોપતિ બિઝનેસમેન હતા, પણ ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં મચેલી અફરાતફરી પછી બધું બરબાદ થઈ ગયું છે અને તેઓ હવે શ્રીમંત નથી રહ્યા
Related Posts
BRTS-AMTSના ભાડામાં થઇ શકે છે વધારો
બ્રેકિંગ… અમદાવાદ BRTS-AMTSના ભાડામાં થઇ શકે છે વધારો મનપાના હોદ્દેદારો અને અધિકારીઓની બેઠક પેટ્રોલ ડિઝલના ભાવમાં પણ સતત થઇ રહ્યો…
82વર્ષના જીવણલાલે કોરોનાને હંફાવી દીધો એટલે એક વાત નક્કી કે મજબૂત મનના માણસનું કોરોના પણ કંઈ બગાડી શકતો નથી.
*82વર્ષના જીવણલાલે કોરોનાને હંફાવી દીધો એટલે એક વાત નક્કી કે મજબૂત મનના માણસનું કોરોના પણ કંઈ બગાડી શકતો નથી.* ખૂબ…
અમદાવાદમાં ભારતના પ્રથમ ઓર્ગેનાઇઝડ રિફર્બિશડ મોબાઈલ સ્ટોર ઝો બોક્ષની શરૂઆત..
અમદાવાદ અમદાવાદમાં ભારતના પ્રથમ ઓર્ગેનાઇઝડ રિફર્બિશડ મોબાઈલ સ્ટોર ઝો બોક્ષની શરૂઆત.. અમદાવાદ ખાતે વર્ષ 21-22 માં ગુજરાતમાં આશરે 100 નવા સ્ટોર…
