નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધી ચીનમાં કોરોના વાઇરસથી 700થી વધુ લોકોનાં મોત થયાં છે તો બીજી બાજુ વૈશ્વિક સ્તરે 34,000 લોકોથી વધુ આ રોગના ભરડામાં છે. વુહાનની સાથે ચીનનાં અનેક શહેરોમાં જનજીવન ઠપ થઈ ગયું છે. કોરોના વાઇરસને કારણે ઓદ્યૌગિક કામકાજ ધીમાં થઈ ગયાં છે. જેનાથી વેપાર-ધંધા ધીમા પડ્યા છે. વૈશ્વિક વેપારમાં પણ ચીન વિશ્વના બીજા ક્રમાંકનું અર્થતંત્ર ધરાવતું રાષ્ટ્ર છે. જેથી વૈશ્વિક જીડીપી પણ 0.20-0.30 ટકા ઘટવાનું અનુમાન છે.
Related Posts
અમદાવાદના મણિનગર દક્ષિણી રેલવે અંડરપાસની ઘટના. રેલગાડીની અડફેટે આવતા ઘટના પર જ વૃધ્ધનું મોત નીપજીયુ
અમદાવાદ: મણિનગરના વૃધ્ધને દિવાલના બાકોરામાથી શોટકટ મા જતા રેલગાડી ની અડફેટે આવતા ઘટના પર જ વૃધ્ધ નું મોત નીપજીયુ પખવાડિયા…
હર ઘર તિરંગા અભિયાનને વેગ આપવા જામનગર ખાતે શેરી નાટક ભજવાયું જીએનએ જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા એમ.પી.શાહ ઉદ્યોગનગર માં…
શંકરસિંહ વાઘેલાએ એનસીપીમાંથી આપ્યું રાજીનામું.
શંકરસિંહ વાઘેલાએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે એનસીપીમાંથી તેમને રાજીનામુ આપ્યું છે
