નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધી ચીનમાં કોરોના વાઇરસથી 700થી વધુ લોકોનાં મોત થયાં છે તો બીજી બાજુ વૈશ્વિક સ્તરે 34,000 લોકોથી વધુ આ રોગના ભરડામાં છે. વુહાનની સાથે ચીનનાં અનેક શહેરોમાં જનજીવન ઠપ થઈ ગયું છે. કોરોના વાઇરસને કારણે ઓદ્યૌગિક કામકાજ ધીમાં થઈ ગયાં છે. જેનાથી વેપાર-ધંધા ધીમા પડ્યા છે. વૈશ્વિક વેપારમાં પણ ચીન વિશ્વના બીજા ક્રમાંકનું અર્થતંત્ર ધરાવતું રાષ્ટ્ર છે. જેથી વૈશ્વિક જીડીપી પણ 0.20-0.30 ટકા ઘટવાનું અનુમાન છે.
Related Posts
સૌરાષ્ટ્ર ના જામનગરમાં ભૂકંપનો આંચકો. 07:16 મિનિટ આવ્યો ભૂકંપનો આંચકો
સૌરાષ્ટ્ર ના જામનગરમાં ભૂકંપનો આંચકો 07:16 મિનિટ આવ્યો ભૂકંપનો આંચકો
કોરોના મહામારી સંદર્ભે ▪પેન્શન મેળવતા પેન્શનરો/કુટુંબ પેન્શનરોને વાર્ષિક હયાતીની ખરાઇ મુદ્દત બે માસ વધારાઇ: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્યમાં પેન્શન મેળવતા પેન્શનરો/ કુટુંબ પેન્શનરો એ વાર્ષિક હયાતીની ખરાઇ કરવાની હોય છે.…
બ્રેકિંગ ન્યુઝ.. કચ્છમાં મેઘતાંડવથી અનેક એરિયા પાણી-પાણી કચ્છના અંજારમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ મોડી રાતથી બપોર સુધી સતત અવિરત…
