નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની વચ્ચે આપ પક્ષના ભૂતપૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસે આપ પાર્ટીને પર કટાક્ષ કર્યો હતો. તેમણે લોકોને સીધી નહીં પણ આડકતરી તરીકે કેજરીવાલ સરકારની વિરુદ્ધ મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે કેજરીવાલને ટોણો મારતાં કહ્યું હતું કે આ સમય કલંક ધોવાનો છે.
Related Posts
આવતીકાલે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
*🗯️ BREAKING* *📌હવામાન વિભાગની આગાહી* આવતીકાલે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી 17 અને 18 જુલાઈએ માછીમારોને દરિયો…
જૂનાગઢના માંગરોળ અને માળિયા હાટીના તાલુકામાં મનરેગા યોજના હેઠળ ચાલતા કામની સ્ટેટ પ્રોગ્રામ ઓફિસર દ્વારા સમીક્ષા કરાઈ સરકારી યોજનાઓનો લાભ…
બોલીવુડ અભિનેતા પ્રભાસ અને સૈફ અલી ખાનની આગામી ફિલ્મ આદિપુરુષના સેટ પર લાગી ભીષણ આગ….
બોલીવુડ અભિનેતા પ્રભાસ અને સૈફ અલી ખાનની આગામી ફિલ્મ આદિપુરુષના સેટ પર લાગી ભીષણ આગ…. ગોરેગાંવ સ્થિત આવેલ સ્ટુડિયોમાં લાગી…
