નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની વચ્ચે આપ પક્ષના ભૂતપૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસે આપ પાર્ટીને પર કટાક્ષ કર્યો હતો. તેમણે લોકોને સીધી નહીં પણ આડકતરી તરીકે કેજરીવાલ સરકારની વિરુદ્ધ મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે કેજરીવાલને ટોણો મારતાં કહ્યું હતું કે આ સમય કલંક ધોવાનો છે.
Related Posts
*રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચ્યો કોરોનાનો કહેર*
દેશમાં કોરોના વાયરસની દહેશત ખૂબ જ વધી રહી છે. આ વચ્ચે કોરના વાયરસનો ખૌફ રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચી ગયો છે.…
બે વર્ષ થી કોરોનામાં માટલા ઉદ્યોગ મરણ પથારીએ
રાજપીપળા,તિલક્વાડામા ભર ઉનાળે માટલા ઉધ્યોગને કોરોનાનુલાગ્યું ગ્રહણ બે વર્ષ થી કોરોનામાં માટલા ઉદ્યોગ મરણ પથારીએ એડવાન્સ બનાવી રાખેલા ધૂળ ખાતા…
*મુખ્યમંત્રીએ ભૂતાન નરેશ અને પીએમના સમ્માનમાં ગાંધીનગરમાં સ્નેહ ભોજનનું કર્યું આયોજન*
*મુખ્યમંત્રીએ ભૂતાન નરેશ અને પીએમના સમ્માનમાં ગાંધીનગરમાં સ્નેહ ભોજનનું કર્યું આયોજન* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતના પડોશી દેશ ભૂતાનના રાજા જીગ્મે…
