નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની વચ્ચે આપ પક્ષના ભૂતપૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસે આપ પાર્ટીને પર કટાક્ષ કર્યો હતો. તેમણે લોકોને સીધી નહીં પણ આડકતરી તરીકે કેજરીવાલ સરકારની વિરુદ્ધ મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે કેજરીવાલને ટોણો મારતાં કહ્યું હતું કે આ સમય કલંક ધોવાનો છે.
Related Posts
આજે પવિત્ર ભાદરવી પૂનમઅંબાજી મંદિર ખાતે પગપાળા સંઘ અને યાત્રાળુંનો ધસારો
આજે પવિત્ર ભાદરવી પૂનમઅંબાજી મંદિર ખાતે પગપાળા સંઘ અને યાત્રાળુંનો ધસારોઅંબાજીમાં 5 હજારથી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્તયાત્રધામ અંબાજીમાં મેળા પર…
ધોરણ 10-12ના રિપીટરની પરીક્ષા રદ નહીં થાય
ધોરણ 10-12ના રિપીટરની પરીક્ષા રદ નહીં થાય રિપીટર માટે જાહેર કરાયેલો કાર્યક્રમ યથાવત રહેશે સમજીને જ પરીક્ષાનું આયોજન કર્યું: ભૂપેન્દ્રસિંહ…
*રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડન જોવા માટે કોઈ ફી નથી*
*એડવાન્સ બુકિંગ માટે ઓનલાઈન રાષ્ટ્રપતિ ભવનની વેબસાઈટની નીચેની લિન્ક પર ક્લિક કરો. https://rb.nic.in/rbvisit/rbvisit_mughal.aspx* નવી દિલ્હી: રાજધાનીને મહેકતી રાખતો આ મુગલ…
