Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*અડાજણમાં એસ્કોન પ્લાઝામાં શોર્ટ સર્કિટથી લાગેલી આગ*

સુરતઃ અડાજણના એસ્કોન પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી. ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર મીટર પેટીમાં આગ લાગતાં લોકોમાં ભયનો…

*અભિનેત્રી જયાપ્રદા સામે બિનજમાનતી વોરન્ટ*

લખનૌઃ દિગ્ગજ અભિનેત્રી અને ભાજપનાં નેતા જયાપ્રદાની સામે રામપુરની એક કોર્ટે 2019ની આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન મામલે બિનજમાનતી વોરન્ટ જારી કર્યું…

*corona virusને કારણે Facebook ની ત્રણ ઓફિસ બંધ, કર્મચારીઓને અપાયો આ આદેશ*

દુનિયાભરમાં દહેશતનું સ્વરુપ લઈ ચૂકેલા કોરોના વયરસ (corona virus) ના કારણે ફેસબુકે (Facebook) લંડન સ્થિત પોતાની 3 ઓફિસને સોમવાર સુધી…

*ધો-10 ની પરીક્ષામાં પાલનપુરમાં વિદ્યાર્થી મોબાઈલ અને મોડાસા ડમી વિદ્યાર્થી ઝડપાયો*

બનાસકાંઠાના પાલનપુર સ્વામી નારાયણ ગુરુકુળ હાઇસ્કુલમાં પરીક્ષામાં મોબાઈલ સાથે વિદ્યાર્થી ઝડપાયો હતો. ધોરણ 10 નો વિદ્યાર્થી નરેશ પંડ્યા મોબાઈલ સાથે…

*વિશ્વના 77 થી પણ વધુ દેશોમાં કોરોના વાયરસનો હાહાકાર હેલ્પલાઈન કરાઈ જાહેર*

વિશ્વના 77 થી પણ વધુ દેશોમાં કોરોના વાયરસનો હાહાકાર છે ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસ ફેલાતા સાથે જ આરોગ્ય વિભાગ…

*ગુજરાતમાં હજારો એકર ગૌચરની જમીન આખલા ચરી ગયા*

ગાંધીનગર: ગુજરાતમાં ગ્રામ્ય અર્થતંત્રને ધબકતું રાખનારાં પશુધન માટે સદીઓથી ખેતી સિવાયની અલાયદી ગૌચર જમીન રાખવામાં આવતી હતી, જેથી ગાય સહિતના…