નારાયણ ત્રિપાઠી અને શરદ કોલના કોંગ્રેસને સાથ આપવાની અટકળો પર ભાજપનું કેન્દ્રીય મંડળ પણ સતર્ક થઈ ગયું છે. આ વાતને ધ્યાને રાખી ભાજપે દરરોજ પોતાના ધારાસભ્યોને ફોન કરી ખબર રાખવાનો આદેશ આપ્યો છે. સંગઠન મંત્રી અને જિલ્લાધ્યક્ષોને પણ ફોન પર પરોક્ષ રીતે ધ્યાન રાખવા સૂચના અપાઈ ગઈ છે. જો કોઈનો ફોન બંધ આવે તો, તાત્કાલિક તે નેતાની ખબર કરવાનો પણ આદેશ આવ્યો છે બંધ બારણે ભાજપના મોટા માથાઓની બેઠક નારાજ ધારાસભ્યોને મંત્રી આપી શકે છે ભાજપના નેતાઓની ચાલ પર સૌ કોઈની નજર કમલનાથે કહ્યું અમારા નેતા વેચાઈ જાય તેવા નથી
Related Posts
*નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડ્યો*
વડોદરાના ડેરી ડેન સર્કલ પાસેથી નકલી પિસ્તોલ સાથે નકલી પોલીસ બનેલા યુવકને અસલી પોલીસે ઝડપી પાડ્યો હતો.વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ…
NEWS* આવતી કાલથી સુરતમાં GSRTC ની બસો થશે શરૂ. ગાઈડલાઈનના પાલન સાથે થશે શરૂ.
NEWS* આવતી કાલથી સુરતમાં GSRTC ની બસો થશે શરૂ. ગાઈડલાઈનના પાલન સાથે થશે શરૂ.
*📍ભરૂચ – અંક્લેશ્વરમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનો સપાટો: SIT દ્વારા કુલ 70 નાગરિકોનું રેસ્ક્યુ*
*📍ભરૂચ – અંક્લેશ્વરમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનો સપાટો: SIT દ્વારા કુલ 70 નાગરિકોનું રેસ્ક્યુ* *➡️આ ગંભીર મામલાની તપાસ માટે ભરૂચ…
