નારાયણ ત્રિપાઠી અને શરદ કોલના કોંગ્રેસને સાથ આપવાની અટકળો પર ભાજપનું કેન્દ્રીય મંડળ પણ સતર્ક થઈ ગયું છે. આ વાતને ધ્યાને રાખી ભાજપે દરરોજ પોતાના ધારાસભ્યોને ફોન કરી ખબર રાખવાનો આદેશ આપ્યો છે. સંગઠન મંત્રી અને જિલ્લાધ્યક્ષોને પણ ફોન પર પરોક્ષ રીતે ધ્યાન રાખવા સૂચના અપાઈ ગઈ છે. જો કોઈનો ફોન બંધ આવે તો, તાત્કાલિક તે નેતાની ખબર કરવાનો પણ આદેશ આવ્યો છે બંધ બારણે ભાજપના મોટા માથાઓની બેઠક નારાજ ધારાસભ્યોને મંત્રી આપી શકે છે ભાજપના નેતાઓની ચાલ પર સૌ કોઈની નજર કમલનાથે કહ્યું અમારા નેતા વેચાઈ જાય તેવા નથી
Related Posts
અમદાવાદના ઓઢવમાં 4 હત્યા કરનાર આરોપીને 48 કલાકમાં શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો.
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પત્ની, બે બાળકો તથા નાની સાસુની થયેલ હત્યા કેસના આરોપી ની ક્રાઈમ બ્રાન્ચે ઇન્દોર થી વિનોદ મરાઠીની…
ગુજરાતના વિદ્યાર્થીઓ હવે ગુજરાતી ભાષામાં પણ કરી શકશે એન્જિનિયરિંગ, આ 8 ભાષાને મળી મંજૂરી*
*ગુજરાતના વિદ્યાર્થીઓ હવે ગુજરાતી ભાષામાં પણ કરી શકશે એન્જિનિયરિંગ, આ 8 ભાષાને મળી મંજૂરી* ગુજરાતી ભાષામાં એન્જીનિયરીંગ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ…
વધુ એક ભારતીય ક્રિકેટરે લીધો સન્યાસ
બ્રેકીંગ ન્યૂઝ વધુ એક ભારતીય ક્રિકેટરે લીધો સન્યાસ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી યુસુફ પઠાણે લીધો સન્યાસ
