નારાયણ ત્રિપાઠી અને શરદ કોલના કોંગ્રેસને સાથ આપવાની અટકળો પર ભાજપનું કેન્દ્રીય મંડળ પણ સતર્ક થઈ ગયું છે. આ વાતને ધ્યાને રાખી ભાજપે દરરોજ પોતાના ધારાસભ્યોને ફોન કરી ખબર રાખવાનો આદેશ આપ્યો છે. સંગઠન મંત્રી અને જિલ્લાધ્યક્ષોને પણ ફોન પર પરોક્ષ રીતે ધ્યાન રાખવા સૂચના અપાઈ ગઈ છે. જો કોઈનો ફોન બંધ આવે તો, તાત્કાલિક તે નેતાની ખબર કરવાનો પણ આદેશ આવ્યો છે બંધ બારણે ભાજપના મોટા માથાઓની બેઠક નારાજ ધારાસભ્યોને મંત્રી આપી શકે છે ભાજપના નેતાઓની ચાલ પર સૌ કોઈની નજર કમલનાથે કહ્યું અમારા નેતા વેચાઈ જાય તેવા નથી
Related Posts
*૨૮ ફેબ્રુઆરી – રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ: 20 લાખ લોકોની મુલાકાત સાથે અમદાવાદનું સાયન્સ સિટી એક લોકપ્રિય પ્રવાસન સ્થળ બન્યું* …
ટ્રમ્પના સ્વાગત માટે થીમ બેઝ રોડ શોનું આયોજન, 28 રાજ્યોની ઝાંખી કરવામાં આવશે રજૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવવાના છે. ત્યારે ટ્રમ્પના સ્વાગત માટે થીમ બેઝ રોડ શોનું…
ગુજરાત: તમામ શાળાઓને 30 જૂન સુધી ફાયર NOC મેળવી લેવા આદેશ* શિક્ષણ બોર્ડે તમામ DEOને પરિપત્ર દ્વારા સૂચના આપી…
