લખનૌઃ દિગ્ગજ અભિનેત્રી અને ભાજપનાં નેતા જયાપ્રદાની સામે રામપુરની એક કોર્ટે 2019ની આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન મામલે બિનજમાનતી વોરન્ટ જારી કર્યું છે. આ કેસની આગામી સુનાવણી 20 એપ્રિલ છે. આ કેસની સુનાવણી દરમ્યાન જયાપ્રદા ગેરહાજર રહેતાં કોર્ટે વોરન્ટ જારી કર્યું છે. લોકસભા ચૂંટણીમાં રામપુર સંસદીય બેઠકથી ભાજપનાં ઉમેદવાર જયાપ્રદા હતાં. એ દરમ્યાન તેમના પર આદર્શ આચારસંહિતાનો કેસ નોંધવામાં આવ્યો હતો
Related Posts
છેલ્લા દોઢ વર્ષથી ઉમલ્લા પોલીસ મથકના ગુનામા નાસ્તો ફરતો આરોપીઝડપાયો
છેલ્લા દોઢ વર્ષથી ઉમલ્લા પોલીસ મથકના ગુનામા નાસ્તો ફરતો આરોપીઝડપાયો પેરોલ-ફર્લો-સ્કોડ નર્મદાએ પાટણા ગામેથી દબોચ્યો રાજપીપલા,તા 27 છેલ્લા દોઢ વર્ષથી…
*સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં આહિર સમાજના 1600 વર્ષ જૂની પરંપરા મુજબ લગ્ન યોજાયા..*
*સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં આહિર સમાજના 1600 વર્ષ જૂની પરંપરા મુજબ લગ્ન યોજાયા..* પાટણ. એઆર. એબીએનએસ: પાટણ જિલ્લાના સાતલપુર તાલુકામાં આહીર…
*યુગાન્ડા માં ભારે પવનથી સર્જાયેલ જહાજ દુર્ઘટના માં 20 વ્યક્તિ મૃત્યુ પામ્યા*
*યુગાન્ડા માં ભારે પવનથી સર્જાયેલ જહાજ દુર્ઘટના માં 20 વ્યક્તિ મૃત્યુ પામ્યા* *શ્રી મોરારિબાપુ દ્વારા સંવેદના સાથે તેઓના પરિવારજનોને…
