લખનૌઃ દિગ્ગજ અભિનેત્રી અને ભાજપનાં નેતા જયાપ્રદાની સામે રામપુરની એક કોર્ટે 2019ની આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન મામલે બિનજમાનતી વોરન્ટ જારી કર્યું છે. આ કેસની આગામી સુનાવણી 20 એપ્રિલ છે. આ કેસની સુનાવણી દરમ્યાન જયાપ્રદા ગેરહાજર રહેતાં કોર્ટે વોરન્ટ જારી કર્યું છે. લોકસભા ચૂંટણીમાં રામપુર સંસદીય બેઠકથી ભાજપનાં ઉમેદવાર જયાપ્રદા હતાં. એ દરમ્યાન તેમના પર આદર્શ આચારસંહિતાનો કેસ નોંધવામાં આવ્યો હતો
Related Posts
જોડિયા ધ્રોલ ટંકારા પડધરી તાલુકાનાં ગામ માં ધારાસભ્ય કિશોરભાઈ ચૌહાણ દ્વારા અન્નદાતા ખેડૂતો માટે ઐતિહાસિક કૃષિ બિલ અંગે ખાટલા બેઠક યોજાઇ
જોડિયા તાલુકાનાં છેવાડાના ગામ બાલંભા,રણજીતપર, તારાણાધાર, શામપર, માધાપર ગામે ભાજપ પક્ષના વેજલપુર વિધાનસભા ના ધારા સભ્ય કિશોરભાઈ ચૌહાણ દ્વારા કૃષિલક્ષી…
*જામનગરમાં રામનવમીના તહેવારની પૂર્વ સંધ્યાએ શાંતિપૂર્ણ માહોલમાં પર્વ ઉજવાય તે સંદર્ભે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું*
*જામનગરમાં રામનવમીના તહેવારની પૂર્વ સંધ્યાએ શાંતિપૂર્ણ માહોલમાં પર્વ ઉજવાય તે સંદર્ભે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું* જામનગર, સંજીવ રાજપૂત: શહેરમાં…
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 70મી વર્ષગાંઠ નિમિત્તે અમદાવાદના આર્ટિસ્ટ વૈશાલી ભાવસારે ખૂબ જ આકર્ષક અને સુંદર પોટ્રેટ ચિત્ર તૈયાર કર્યા
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 70મી વર્ષગાંઠ નિમિત્તે અમદાવાદના આર્ટિસ્ટ વૈશાલી ભાવસારે ખૂબ જ આકર્ષક અને સુંદર પોટ્રેટ ચિત્ર તૈયાર કર્યા
