લખનૌઃ દિગ્ગજ અભિનેત્રી અને ભાજપનાં નેતા જયાપ્રદાની સામે રામપુરની એક કોર્ટે 2019ની આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન મામલે બિનજમાનતી વોરન્ટ જારી કર્યું છે. આ કેસની આગામી સુનાવણી 20 એપ્રિલ છે. આ કેસની સુનાવણી દરમ્યાન જયાપ્રદા ગેરહાજર રહેતાં કોર્ટે વોરન્ટ જારી કર્યું છે. લોકસભા ચૂંટણીમાં રામપુર સંસદીય બેઠકથી ભાજપનાં ઉમેદવાર જયાપ્રદા હતાં. એ દરમ્યાન તેમના પર આદર્શ આચારસંહિતાનો કેસ નોંધવામાં આવ્યો હતો
Related Posts
સાંસદ કિરીટભાઈના અધ્યક્ષ સ્થાને ઉદ્યોગ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય કોન્ક્લેનું કરાયું આયોજન જીએનએ અમદાવાદ: અમફવાડ ખાતે સાંસદ ડો કિરીટભાઈ સોલંકીના અધ્યક્ષ…
જામનગર શહેર ભાજપ પ્રચાર-પ્રસાર વિભાગના ભાર્ગવભાઈ ઠાકરને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જીએનએ જામનગર: જામનગર શહેર ભાજપના મીડિયા કન્વીનર…
ઝરીયા ચોકડી મેન રોડ પર એક્ટીવા સ્કુટર ચાલક પડી જતાં ગંભીર ઇજા થવાથી મોત.
ઝરીયા ચોકડી મેન રોડ પર એક્ટીવા સ્કુટર ચાલક પડી જતાં ગંભીર ઇજા થવાથી મોત થયું છે આ અંગે અકસ્માત મોત…
