લખનૌઃ દિગ્ગજ અભિનેત્રી અને ભાજપનાં નેતા જયાપ્રદાની સામે રામપુરની એક કોર્ટે 2019ની આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન મામલે બિનજમાનતી વોરન્ટ જારી કર્યું છે. આ કેસની આગામી સુનાવણી 20 એપ્રિલ છે. આ કેસની સુનાવણી દરમ્યાન જયાપ્રદા ગેરહાજર રહેતાં કોર્ટે વોરન્ટ જારી કર્યું છે. લોકસભા ચૂંટણીમાં રામપુર સંસદીય બેઠકથી ભાજપનાં ઉમેદવાર જયાપ્રદા હતાં. એ દરમ્યાન તેમના પર આદર્શ આચારસંહિતાનો કેસ નોંધવામાં આવ્યો હતો
Related Posts
*યુપી: મેરઠમાં માથું કાપી નાખેલી લાશ મળી આવતા સનસનાટી* 9 વર્ષનાં છોકરાની માથા વગરની લાશ મળી. દિલ્હીમાં રહેતા એક બાળકનો…
આજના મુખ્ય સમાચાર
આજના મુખ્ય સમાચાર *કોમ્બીંગ નાઇટ રાઉન્ડ દરમ્યાન વચગાળા ની રજા ઉપર મુકત થઇ ફરાર થયેલ કેદીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી…
રાજપીપલા નગરપાલિકા દ્વારા રાજપીપલાની ત્રણ સ્કૂલોને સીલ મારી દેવાતા ખળભળાટ
ફાયર સેફટીના સાધનો અને એનઓસી પ્રમાણ પત્ર રજૂ ન કરાતા રાજપીપલા નગરપાલિકા દ્વારા રાજપીપલાની ત્રણ સ્કૂલોને સીલ મારી દેવાતા ખળભળાટ…
