નવી દિલ્હીઃ નાણાકીય કટોકટીથી ઘેરાયેલી યસ બેન્કને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા કેવી રીતે બચાવશે એની યોજના જણાવી છે. એસબીઆઇ યસ બેન્કના 40 ટકા શેરો ખરીદી લેશે. એની સાથે બેન્ક રૂ. 2,450 કરોડનું મૂડીરોકાણ પણ યસ બેન્કમાં કરશે. એસબીઆઇના ચેરમેન રજનીશ કુમારે જણાવ્યું હતું કે હાલ ખાતાધારકોએ તેમના રૂપિયા બાબતે ચિંતા કરવાની જરાય જરૂર નથી
Related Posts
કોરોના કાળમાં નાગરિકોએ કર્યું રક્તદાન..
જામનગર કોરોના કાળમાં નાગરિકોએ કર્યું રક્તદાન.. ટિકર જામનગર ખાતે મહારક્તદાન કેમ્પનું કરાયું આયોજન.. રાજ્ય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ રહ્યા…
અમદાવાદ મહાનગરપાલિકા ની ચૂંટણી નો મામલો
અમદાવાદ મહાનગરપાલિકા ની ચૂંટણી નો મામલો નરોડા bjp ની સેન્સ માં મારામારી ચાલુ કર્પોરેટર અને બક્ષીપંચ ના પ્રમુખ પર હુમલો…
*પાકિસ્તાન ટીમ અમદાવાદ પહોંચી. આજે ભારતની ટીમ આવશે.*
*પાકિસ્તાન ટીમ અમદાવાદ પહોંચી. આજે ભારતની ટીમ આવશે.* અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે 14 મી તારીખે ભારત પાકિસ્તાન વર્લ્ડ કપ…
