નવી દિલ્હીઃ નાણાકીય કટોકટીથી ઘેરાયેલી યસ બેન્કને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા કેવી રીતે બચાવશે એની યોજના જણાવી છે. એસબીઆઇ યસ બેન્કના 40 ટકા શેરો ખરીદી લેશે. એની સાથે બેન્ક રૂ. 2,450 કરોડનું મૂડીરોકાણ પણ યસ બેન્કમાં કરશે. એસબીઆઇના ચેરમેન રજનીશ કુમારે જણાવ્યું હતું કે હાલ ખાતાધારકોએ તેમના રૂપિયા બાબતે ચિંતા કરવાની જરાય જરૂર નથી
Related Posts
બોલિવૂડ એક્ટર સંજય દત્ત કેન્સરની સારવાર લઈ રહ્યા છે ત્યારે ખૂબ જ નબળા અને પાતળા દેખાઈ રહ્યા છે, જેને ચાહકો ચિંતા કરી રહ્યા છે
અમદાવાદ:એડીટર: અશ્વિનભાઈ સોની બોલિવૂડ એક્ટર સંજય દત્ત દુબઈમાં છે. તે તેની કેન્સરની સારવાર લઈ રહ્યો છે. આ દરમિયાન તેની એક…
ચાર દાયકા બાદ ગુજરાતી ફિલ્મમાં અભિનેતા પરેશ રાવલનું પુનઃ આગમન
ચાર દાયકા બાદ ગુજરાતી ફિલ્મમાં અભિનેતા પરેશ રાવલનું પુનઃ આગમન અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધમાલ જોવા મળી રહી છે. માયાનગરીના…
*શાળા-કોલેજો બાદ તમામ નેશનલ પાર્ક 29 માર્ચ સુધી રહેશે બંધ*
ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે હવે ગુજરાત સરકારે સાવચેતીના ભાગરૂપે રાજ્યના તમામ નેશનલ પાર્ક તેમજ અભ્યારણ…
