નવી દિલ્હીઃ નાણાકીય કટોકટીથી ઘેરાયેલી યસ બેન્કને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા કેવી રીતે બચાવશે એની યોજના જણાવી છે. એસબીઆઇ યસ બેન્કના 40 ટકા શેરો ખરીદી લેશે. એની સાથે બેન્ક રૂ. 2,450 કરોડનું મૂડીરોકાણ પણ યસ બેન્કમાં કરશે. એસબીઆઇના ચેરમેન રજનીશ કુમારે જણાવ્યું હતું કે હાલ ખાતાધારકોએ તેમના રૂપિયા બાબતે ચિંતા કરવાની જરાય જરૂર નથી
Related Posts
અમદાવાદ R.R સેલનો કોન્સ્ટેબલ ACBના સકંજામાં રૂ.50 લાખની લાંચ લેતા ઝડપાયો
બ્રેકિંગ ન્યૂઝ: અમદાવાદ R.R સેલનો કોન્સ્ટેબલ ACBના સકંજામાં રૂ.50 લાખની લાંચ લેતા ઝડપાયો રૂ.60 લાખની માગી હતી લાંચ R.R.સેલે નકલી…
મહારાષ્ટ્રથી આવેલ વેપા૨ીઓને CTM ચાર રસ્તા પાસેથી રીક્ષામાં બેસાડી ગુનાહીત કાવતરૂ રચી, રીક્ષા ચલાવનાર ડ્રાઇવરની આંખોમાં મર્યાનો પાવડર ફેંકી સાત…
*📍જેટબ્લુ પર વારંવાર ફ્લાઇટમાં વિલંબ માટે $2 મિલિયનનો દંડ ફટકાર્યો*
*📍જેટબ્લુ પર વારંવાર ફ્લાઇટમાં વિલંબ માટે $2 મિલિયનનો દંડ ફટકાર્યો* જેટબ્લુ એરવેઝને ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન દ્વારા ફ્લાઇટમાં સતત વિલંબ કરવા,…
