નવી દિલ્હીઃ નાણાકીય કટોકટીથી ઘેરાયેલી યસ બેન્કને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા કેવી રીતે બચાવશે એની યોજના જણાવી છે. એસબીઆઇ યસ બેન્કના 40 ટકા શેરો ખરીદી લેશે. એની સાથે બેન્ક રૂ. 2,450 કરોડનું મૂડીરોકાણ પણ યસ બેન્કમાં કરશે. એસબીઆઇના ચેરમેન રજનીશ કુમારે જણાવ્યું હતું કે હાલ ખાતાધારકોએ તેમના રૂપિયા બાબતે ચિંતા કરવાની જરાય જરૂર નથી
Related Posts
राजकोट शहर की 5 स्कुलो में ऑफलाइन शिक्षण बंद किया गया।
राजकोट* शहर की 5 स्कुलो में ऑफलाइन शिक्षण बंद किया गया। जिले में 1039 छात्र कोरोना संक्रमित: सोर्स।
*સરકારની ગોલમાલ 10 વર્ષથી નથી બદલાયા આંકડા*
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની વેબસાઈટમાં ખોટા આંકડા હોવાનો ખેડૂત એકતા મંચે આક્ષેપ કર્યો છે.ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારીએ કહ્યું…
જાપાનમાં ભારતીય વાયુસેના અને જાપાન એર સેલ્ફ ડિફેન્સ ફોર્સ દ્વારા સંયુક્ત કવાયત યોજાશે જીએનએ અમદાવાદ:ભારત અને જાપાન વચ્ચે એર ડિફેન્સ…
