ગાંધીનગર: ગુજરાતમાં ગ્રામ્ય અર્થતંત્રને ધબકતું રાખનારાં પશુધન માટે સદીઓથી ખેતી સિવાયની અલાયદી ગૌચર જમીન રાખવામાં આવતી હતી, જેથી ગાય સહિતના પશુઓને ઘાસનું ચરિયાણ મળી રહેતું હતું, પરંતુ ઔદ્યોગિક વિકાસ માટેના મોટા મોટા કારખાનાઓ અને જનહિતના રૂપાળા નામ સાથેના પ્રોજેક્ટો માટે ગૌચરની જમીન પધરાવી દેવાનું સરકારી ચલણ વધવાની સાથે જ ગામડાઓમાં અત્યારે પશુઓ માટે પૂરતું ચરિયાણ એટલે ગૌચર જમીનની અછત વર્તાઇ રહી છે. રાજ્યના ૨૨ જિલ્લાના ૭૫૭૪ ગામોમાં નિયમ કરતા ગૌચરની જમીન ઓછી છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં ગૌચરની જમીન ઓછી થઈ છે.
Related Posts
*📌જાહેર સલાહ: કલમ 144 લાદવામાં આવી છે – નોઈડા, ગ્રેટર નોઈડામાં 21 થી 26 જાન્યુઆરી સુધી પાંચ કે તેથી વધુ લોકોની ગેરકાનૂની એસેમ્બલીની મંજૂરી નથી!*
*📌જાહેર સલાહ: કલમ 144 લાદવામાં આવી છે – નોઈડા, ગ્રેટર નોઈડામાં 21 થી 26 જાન્યુઆરી સુધી પાંચ કે તેથી વધુ…
*📌અમેરિકાએ માલી નાં અધિકારીઓ પર વેગનર ગ્રુપ સાથેના કથિત સંબંધોને લઈને પ્રતિબંધો લાદ્યા*
*📌અમેરિકાએ માલી નાં અધિકારીઓ પર વેગનર ગ્રુપ સાથેના કથિત સંબંધોને લઈને પ્રતિબંધો લાદ્યા*
કેરળમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી. 12 જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું.
