ગાંધીનગર: ગુજરાતમાં ગ્રામ્ય અર્થતંત્રને ધબકતું રાખનારાં પશુધન માટે સદીઓથી ખેતી સિવાયની અલાયદી ગૌચર જમીન રાખવામાં આવતી હતી, જેથી ગાય સહિતના પશુઓને ઘાસનું ચરિયાણ મળી રહેતું હતું, પરંતુ ઔદ્યોગિક વિકાસ માટેના મોટા મોટા કારખાનાઓ અને જનહિતના રૂપાળા નામ સાથેના પ્રોજેક્ટો માટે ગૌચરની જમીન પધરાવી દેવાનું સરકારી ચલણ વધવાની સાથે જ ગામડાઓમાં અત્યારે પશુઓ માટે પૂરતું ચરિયાણ એટલે ગૌચર જમીનની અછત વર્તાઇ રહી છે. રાજ્યના ૨૨ જિલ્લાના ૭૫૭૪ ગામોમાં નિયમ કરતા ગૌચરની જમીન ઓછી છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં ગૌચરની જમીન ઓછી થઈ છે.
Related Posts
📌સુરત: ઉધના વિસ્તારની ઘટના* લક્ષ્મમી નારાયણ ઇન.માં અજાણ્યા ઇસમનો મૃતદેહ મળ્યો
*📌સુરત: ઉધના વિસ્તારની ઘટના* લક્ષ્મમી નારાયણ ઇન.માં અજાણ્યા ઇસમનો મૃતદેહ મળ્યો ખાલી પ્લોટમાં મળી આવ્યો મૃતદેહ 30 થી 40 ઉંમર…
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જ દારૂની મસમોટી હેરાફેરી ઝડપાઈ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જ દારૂની મસમોટી હેરાફેરી ઝડપાઈ પાલનપુર તાલુકાના છાપી હાઇવે પરથી એલસીબી પોલીસે દારૂ ભરેલા ટ્રેલરને ઝડપી…
*📌પોલીસે જમ્મુ અને કાશ્મીરનાં અખનૂરમાં ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલ એક બોક્સ કબજે કર્યું*
*📌પોલીસે જમ્મુ અને કાશ્મીરનાં અખનૂરમાં ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલ એક બોક્સ કબજે કર્યું* પોલીસ અધિકારીનાં જણાવ્યા અનુસાર આ બોક્સમાંથી…
