ગાંધીનગર: ગુજરાતમાં ગ્રામ્ય અર્થતંત્રને ધબકતું રાખનારાં પશુધન માટે સદીઓથી ખેતી સિવાયની અલાયદી ગૌચર જમીન રાખવામાં આવતી હતી, જેથી ગાય સહિતના પશુઓને ઘાસનું ચરિયાણ મળી રહેતું હતું, પરંતુ ઔદ્યોગિક વિકાસ માટેના મોટા મોટા કારખાનાઓ અને જનહિતના રૂપાળા નામ સાથેના પ્રોજેક્ટો માટે ગૌચરની જમીન પધરાવી દેવાનું સરકારી ચલણ વધવાની સાથે જ ગામડાઓમાં અત્યારે પશુઓ માટે પૂરતું ચરિયાણ એટલે ગૌચર જમીનની અછત વર્તાઇ રહી છે. રાજ્યના ૨૨ જિલ્લાના ૭૫૭૪ ગામોમાં નિયમ કરતા ગૌચરની જમીન ઓછી છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં ગૌચરની જમીન ઓછી થઈ છે.
Related Posts
વિધાનસભાની પેટા ચૂંટણી મામલે સૌથી મોટા સમાચાર લોકસભાની 1 અને વિધાનસભાની 64 બેઠક પર પેટા ચૂંટણી
વિધાનસભાની પેટા ચૂંટણી મામલે સૌથી મોટા સમાચાર લોકસભાની 1 અને વિધાનસભાની 64 બેઠક પર પેટા ચૂંટણી 29 નવેમ્બર પહેલાં થશે…
રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૪૮ દરદીઓને આજે રજા અપાઇ
નર્મદા જિલ્લામાં આજે સહિત કુલ-૪૦ પોઝિટિવ કેસ નોંધાયા કૂલ કેસ 3046 નોંધાયા રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૪૮ દરદીઓને આજે…
મેયર કપ ફાઇનલમાં વડોદરાને 51 રને હરાવી જીત મેળાવતું જામનગર મેયર જીએનએ જામનગર: જામનગર મેયર 11 વર્સીસ બરોડા મેયર 11…
