સુરતઃ અડાજણના એસ્કોન પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી. ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર મીટર પેટીમાં આગ લાગતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને અફરાતફરી મચી ગઈ હતી. ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો જેથી સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.ફાયરબ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેમ કહી શકાય છે. આગ લાગ્યા બાદ ધૂમાડાના કારણે લોકોમાં ડર ફેલાયો હતો. જો કે ફાયરબ્રિગેડ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાબૂ મેળવ્યો હતો.
Related Posts
ગાંધીનગર ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-૨૦૨૪’ માં ભારતના પ્રસિદ્ધ ૨૧ લોકનૃત્યો ૧૯૦થી વધુ કલાકારોએ મનોરંજન કર્યું
ગાંધીનગર ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-૨૦૨૪’ માં ભારતના પ્રસિદ્ધ ૨૧ લોકનૃત્યો ૧૯૦થી વધુ કલાકારોએ મનોરંજન કર્યું ગાંધીનગર, સંજીવ…
*ખોડલધામના મંચ પર જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે સમાધાન*
*ખોડલધામના મંચ પર જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે સમાધાન* ખોડલધામના મંચ પર જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે…
બ્રેકિંગ ન્યુઝ….બોલીવુડના જાણીતા અભિનેતા અક્ષય કુમારને મળી ભારતીય નાગરિકતા..
*બ્રેકિંગ ન્યુઝ..* બોલીવુડના જાણીતા અભિનેતા અક્ષય કુમારને મળી ભારતીય નાગરિકતા.. અક્ષય કુમાર પહેલા ધરાવતા હતા કેનેડાની નાગરિકતા 15 મી ઓગસ્ટના…
