સુરતઃ અડાજણના એસ્કોન પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી. ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર મીટર પેટીમાં આગ લાગતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને અફરાતફરી મચી ગઈ હતી. ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો જેથી સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.ફાયરબ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેમ કહી શકાય છે. આગ લાગ્યા બાદ ધૂમાડાના કારણે લોકોમાં ડર ફેલાયો હતો. જો કે ફાયરબ્રિગેડ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાબૂ મેળવ્યો હતો.
Related Posts
ગુજરાત 2007 કેડરના IAS અધિકારી જશે દિલ્હી. પુરષોતમ રૂપાલાના પીએસ તરીકે સંભાળશે ચાર્જ: સૂત્ર
ગુજરાત 2007 કેડરના IAS અધિકારી જશે દિલ્હી. પુરષોતમ રૂપાલાના પીએસ તરીકે સંભાળશે ચાર્જ: સૂત્ર
વર્ષથી પ્રોહીબીશનના ગુનાના કામનો નાસતો ફરતા આરોપીને
વડફળી (મહારાષ્ટ્ર)થી ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા પોલીસ
બે વર્ષથી પ્રોહીબીશનના ગુનાના કામનો નાસતો ફરતા આરોપીનેવડફળી (મહારાષ્ટ્ર)થી ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા પોલીસ રાજપીપલા, તા 24 છેલ્લા બે વર્ષથી પ્રોહીબીશનના…
*📍લલિતપુર(ઉ.પ્ર.): લલિતપુરમાં બેંક કર્મચારીનું શંકાસ્પદ સંજોગોમાં મોત*
*🗯️BREAKING🗯️* *📍લલિતપુર(ઉ.પ્ર.): લલિતપુરમાં બેંક કર્મચારીનું શંકાસ્પદ સંજોગોમાં મોત* ➡ મેનેજર નાં ઘરે દારૂની મહેફિલ દરમિયાન બેંક કર્મચારીનું મોત…
