સુરતઃ અડાજણના એસ્કોન પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી. ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર મીટર પેટીમાં આગ લાગતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને અફરાતફરી મચી ગઈ હતી. ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો જેથી સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.ફાયરબ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેમ કહી શકાય છે. આગ લાગ્યા બાદ ધૂમાડાના કારણે લોકોમાં ડર ફેલાયો હતો. જો કે ફાયરબ્રિગેડ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાબૂ મેળવ્યો હતો.
Related Posts
નાંદોદ તાલુકાનું બોરીદ્વા ગામ હાલ સંપૂર્ણ કોરોના મુક્ત ગામ બન્યું
નાંદોદ તાલુકાનું બોરીદ્વા ગામ હાલ સંપૂર્ણ કોરોના મુક્ત ગામ બન્યું “મારૂ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન અંતર્ગત જિલ્લાના બોરીદ્રા ગામનાં…
અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ બેંકમાં નહી મળે
બેંક પર ભીડ ન થાય તે માટે AMCએ લીધો નિર્ણય આવાસ યોજનાના ફોર્મ લોકો ઓનલાઇન ભરી શકશે
पंजाब में आम आदमी पार्टी ने किए बड़े 10 एलान.
पंजाब में आम आदमी पार्टी ने किए बड़े 10 एलान* खेती के लिए 12 घण्टे मुफ्त बिजली 2500 रुपए हर…
