સુરતઃ અડાજણના એસ્કોન પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી. ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર મીટર પેટીમાં આગ લાગતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને અફરાતફરી મચી ગઈ હતી. ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો જેથી સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.ફાયરબ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેમ કહી શકાય છે. આગ લાગ્યા બાદ ધૂમાડાના કારણે લોકોમાં ડર ફેલાયો હતો. જો કે ફાયરબ્રિગેડ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાબૂ મેળવ્યો હતો.
Related Posts
અમદાવાદ સસ્પેન્ડ psi શ્વેતા જાડેજા નો લાંચ મામલો Sog ની તપાસ માં થયો મોટો ખુલાસો..
અમદાવાદ સસ્પેન્ડ psi શ્વેતા જાડેજા નો લાંચ મામલો Sog ની તપાસ માં થયો મોટો ખુલાસો.. 35 લાખ સિવાય પણ રૂ…
કેન્દ્રમાં જોઇન્ટ સેક્રેટરી કે તેના સમકક્ષ પદ માટે 2005 બેચના દેશના 49 IAS અધિકારીઓની યાદી કરાઈ તૈયાર
કેન્દ્રમાં જોઇન્ટ સેક્રેટરી કે તેના સમકક્ષ પદ માટે 2005 બેચના દેશના 49 IAS અધિકારીઓની યાદી કરાઈ તૈયારઆ યાદીમાં ગુજરાતના 6…
*જનતા કરફ્યૂમાં થંભી જશે એસટી બસના પૈડા, એસટી નિગમની ૪૭ હજાર ટ્રીપ રદ*
ગુજરાતમાં એક પછી એક કોરોનાના પોઝીટીવ કેસ સામે આવી રહ્યા છે. જેથી રવિવારે જનતા કરફર્યૂની જાહેરાત કરાઇ છે. જે જાહેરાત…
