સુરતઃ અડાજણના એસ્કોન પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી. ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર મીટર પેટીમાં આગ લાગતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને અફરાતફરી મચી ગઈ હતી. ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો જેથી સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.ફાયરબ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેમ કહી શકાય છે. આગ લાગ્યા બાદ ધૂમાડાના કારણે લોકોમાં ડર ફેલાયો હતો. જો કે ફાયરબ્રિગેડ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાબૂ મેળવ્યો હતો.
Related Posts
डॉक्टर्स के लिए योगी सरकार का बड़ा फैसला- डिग्री के बाद 10 साल करनी होगी सरकारी नौकरी, बीच में छोड़ी तो लगेगा 1 करोड़ का जुर्माना
डॉक्टर्स के लिए योगी सरकार का बड़ा फैसला- डिग्री के बाद 10 साल करनी होगी सरकारी नौकरी, बीच में छोड़ी…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે કોરોનાની મહામારીને લઈને પ્રજા જોગ સંદેશ .
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે કોરોનાની મહામારીને લઈને પ્રજા જોગ સંદેશ જાહેર કર્યો છે. નરેન્દ્ર મોદીએ આ સંદેશમાં…
*જામનગરના બાલાચડી સૈનિક શાળાની મુલાકાત લઈ કેડેટ્સને પ્રોત્સાહિત કરતા મેજર જનરલ આર શણમુગમ*
*જામનગરના બાલાચડી સૈનિક શાળાની મુલાકાત લઈ કેડેટ્સને પ્રોત્સાહિત કરતા મેજર જનરલ આર શણમુગમ* જામનગર, સંજીવ રાજપૂત: તાજેતરમાં મેજર જનરલ આર…
