ગાંધીનગર: રાજ્યમાં ગૌચર એક પણ ઇંચ ઓછું ન થાય માટે અમારી નેમ છે. ગૌચરની જાળવણી માટે રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૫માં અલાયદી ગૌચર નીતિ બનાવી છે જેના પરિણામે રાજ્યમાં ૧.૫૦ કરોડ હેક્ટર ગૌચરનો વધારો કર્યો છે. ગૌચર માટે ૧૦૦ ઢોર દીઠ ૪૦ એકર જમીન જોઇએ. આ ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે અને ગામની જરૂરિયાત મુજબ ગૌચર માટે કામગીરી કરવામાં આવે છે, એવું મહેસૂલ પ્રધાન કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું
Related Posts
ગાંધીનગર ખાતે રાજ્યપાલ સાથે શિષ્ટાચાર મુલાકાત ભારતીય સેનાના જીઓસી લેફ્ટનન્ટ જનરલ જીએનએ ગાંધીનગર: ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડના જનરલ ઓફિસર…
*વધુ મતદાન થાય તે માટે ગ્રામીણ સ્તરે શરૂ કરવામાં આવી “ચુનાવ પાઠશાળા”*
*વધુ મતદાન થાય તે માટે ગ્રામીણ સ્તરે શરૂ કરવામાં આવી “ચુનાવ પાઠશાળા”* પાલનપુર, સંજીવ રાજપૂત: દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણીની…
ગણતંત્ર દિવસ પહેલા દિલ્હી પોલીસને સફળતા, બે ખાલિસ્તાની આતંકવાદીઓ ઝડપાયા ગણતંત્ર દિવસ પહેલા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ફરી એકવાર બે…
