ગાંધીનગર: રાજ્યમાં ગૌચર એક પણ ઇંચ ઓછું ન થાય માટે અમારી નેમ છે. ગૌચરની જાળવણી માટે રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૫માં અલાયદી ગૌચર નીતિ બનાવી છે જેના પરિણામે રાજ્યમાં ૧.૫૦ કરોડ હેક્ટર ગૌચરનો વધારો કર્યો છે. ગૌચર માટે ૧૦૦ ઢોર દીઠ ૪૦ એકર જમીન જોઇએ. આ ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે અને ગામની જરૂરિયાત મુજબ ગૌચર માટે કામગીરી કરવામાં આવે છે, એવું મહેસૂલ પ્રધાન કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું
Related Posts
*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૧૩મું અંગદાન : એક લીવર, બે કિડની અને બે ચક્ષુનું દાન મળ્યું*
*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૧૩મું અંગદાન : એક લીવર, બે કિડની અને બે ચક્ષુનું દાન મળ્યું* અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ સિવિલ…
*શું તમે જાણો છો પોપૈયાના બીયા ખાવાથી જડમૂળ થી નાબુદ થશે આ ત્રણ બીમારીઓ, આ લેખ વાંચ્યા બાદ ફેકવાનુ ભૂલી જશો, જાણો તમે પણ…*
મિત્રો, આજે આ લેખમા અમે તમને પપૈયાના અમુક એવા લાભો વિશે જણાવીશુ કે, જે તમે કદાચ પહેલા ક્યારેય નહી જોયા…
ચોમાસાની વિદાય વચ્ચેરાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી.
ચોમાસાની વિદાય વચ્ચેરાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી 16, 17 ઓક્ટોબરે પડી શકે ભારે વરસાદ સૌરાષ્ટ્ર, દ. ગુજરાતમાં પડી શકે…
