ગાંધીનગર: રાજ્યમાં ગૌચર એક પણ ઇંચ ઓછું ન થાય માટે અમારી નેમ છે. ગૌચરની જાળવણી માટે રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૫માં અલાયદી ગૌચર નીતિ બનાવી છે જેના પરિણામે રાજ્યમાં ૧.૫૦ કરોડ હેક્ટર ગૌચરનો વધારો કર્યો છે. ગૌચર માટે ૧૦૦ ઢોર દીઠ ૪૦ એકર જમીન જોઇએ. આ ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે અને ગામની જરૂરિયાત મુજબ ગૌચર માટે કામગીરી કરવામાં આવે છે, એવું મહેસૂલ પ્રધાન કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું
Related Posts
*3 એપ્રિલ લેવાશે ગુજકેટની પરીક્ષા* *સવારે 10 કલાકથી સાંજે 4 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે* *માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક…
*અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ અત્યંત જટિલ સર્જરી દ્વારા બાળકના ફેફસામાંથી LED બલ્બ દૂર કર્યો*
*અહો આશ્ચર્યમ…!!* ……. *૯ મહિનાનું બાળક રમકડાના મોબાઈલનું LED બલ્બ ગળી ગયું….!!* *પછી શું થયું ?? દરેક માતા-પિતા એ વાંચવા…
અમદાવાદમાં પવન સાથે વરસાદની શરૂઆત થઈ
અમદાવાદમાં પવન સાથે વરસાદની શરૂઆત થઈ
