ગાંધીનગર: રાજ્યમાં ગૌચર એક પણ ઇંચ ઓછું ન થાય માટે અમારી નેમ છે. ગૌચરની જાળવણી માટે રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૫માં અલાયદી ગૌચર નીતિ બનાવી છે જેના પરિણામે રાજ્યમાં ૧.૫૦ કરોડ હેક્ટર ગૌચરનો વધારો કર્યો છે. ગૌચર માટે ૧૦૦ ઢોર દીઠ ૪૦ એકર જમીન જોઇએ. આ ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે અને ગામની જરૂરિયાત મુજબ ગૌચર માટે કામગીરી કરવામાં આવે છે, એવું મહેસૂલ પ્રધાન કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું
Related Posts
*📍ભરૂચ – અંક્લેશ્વરમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનો સપાટો: SIT દ્વારા કુલ 70 નાગરિકોનું રેસ્ક્યુ*
*📍ભરૂચ – અંક્લેશ્વરમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનો સપાટો: SIT દ્વારા કુલ 70 નાગરિકોનું રેસ્ક્યુ* *➡️આ ગંભીર મામલાની તપાસ માટે ભરૂચ…
અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો… મોડી રાત્રે શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ
અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો… મોડી રાત્રે શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ… છેલ્લા કેટલાક દિવસથી વરસાદે લીધો હતો વિરામ
સ્વદેશી બનાવટનું પ્રથમ મિસાઇલ યુદ્ધજહાજ INS ખુકરી સેવા નિવૃત થતાં જહાજને દીવ પ્રશાસનને સૌપાયું.
અમદાવાદ: ભારતીય નૌસેનાના સ્વદેશી બનાવટના પ્રથમ મિસાઇલ યુદ્ધજહાજ, INS ખુકરી (P49)ને 26 જાન્યુઆરી 2022ના રોજ દાદરા અને નગર હવેલી, દમણ…
