વિશ્વના 77 થી પણ વધુ દેશોમાં કોરોના વાયરસનો હાહાકાર છે ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસ ફેલાતા સાથે જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જે રીતે ભારત માટે આ વાયરસ ગ્લોબલ ચેલેન્જ છે તેને પહોંચી વળવા ઇમરજન્સી 108 અને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વેલ ઓર્ગેનાઈઝ ટીમ એમ્બ્યુલન્સ સાથે રાખવામાં આવી છે.સાથે જ જાહેર આરોગ્ય સેવાની 104 નંબર ની હેલ્પલાઇન ઉભી કરવામાં આવી છે. તેમાં અત્યાર સુધી 87 જેટલા કોલ પૂછપરછ અને શંકાસ્પદ કેસો 11 કેસો સામે આવ્યા હતા. જોકે કોઈ પણ પ્રકારના કેસોમાં પોઝિટિવ જોવા નથી મળ્યા. હાલમાં 108 ની ટીમને ખાસ પ્રકારના N-95 માસ્ક અને ફૂલ બોડી માસ્ક પ્રિકોશન માટે તૈનાત ડોકટર ટીમને આપવામાં આવ્યા છે.
Related Posts
રાજપીપલામાં શિક્ષણ મંત્રી ચુડાસમાની ઉપસ્થિતિમાં “શહેરી જન સુખાકારી દિવસ” નો જિલ્લાકક્ષાનો યોજાયેલો કાર્યક્રમ
રાજપીપલામાં શિક્ષણ મંત્રી ચુડાસમાની ઉપસ્થિતિમાં “શહેરી જન સુખાકારી દિવસ” નો જિલ્લાકક્ષાનો યોજાયેલો કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નર્મદા જિલ્લાને વિશ્વમાં સૌથી…
શહીદોના આપ્તજનોનું સન્માન કરવા માટે “શહીદો કો શત શત નમન” કાર્યક્રમ યોજાયો
જીએનએ અમદાવાદ: “આઝાદીનો અમૃત મહોત્સવ” 2022ના ભાગરૂપે “શહીદો કો શત શત નમન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ યોજવાનો…
खंभालिया पुलिस द्वारा अब तक पकड़ी गई 15.79 लाख की 3994 शराब भरी बोतलों का नाश किया गया. Advertisement Only…
