વિશ્વના 77 થી પણ વધુ દેશોમાં કોરોના વાયરસનો હાહાકાર છે ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસ ફેલાતા સાથે જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જે રીતે ભારત માટે આ વાયરસ ગ્લોબલ ચેલેન્જ છે તેને પહોંચી વળવા ઇમરજન્સી 108 અને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વેલ ઓર્ગેનાઈઝ ટીમ એમ્બ્યુલન્સ સાથે રાખવામાં આવી છે.સાથે જ જાહેર આરોગ્ય સેવાની 104 નંબર ની હેલ્પલાઇન ઉભી કરવામાં આવી છે. તેમાં અત્યાર સુધી 87 જેટલા કોલ પૂછપરછ અને શંકાસ્પદ કેસો 11 કેસો સામે આવ્યા હતા. જોકે કોઈ પણ પ્રકારના કેસોમાં પોઝિટિવ જોવા નથી મળ્યા. હાલમાં 108 ની ટીમને ખાસ પ્રકારના N-95 માસ્ક અને ફૂલ બોડી માસ્ક પ્રિકોશન માટે તૈનાત ડોકટર ટીમને આપવામાં આવ્યા છે.
Related Posts
*પાલનપુર કલેકટર કચેરી ખાતે એન્ટી ટેરિઝમ ડે નિમિત્તે શપથ ગ્રહણ કરાયા*
*પાલનપુર કલેકટર કચેરી ખાતે એન્ટી ટેરિઝમ ડે નિમિત્તે શપથ ગ્રહણ કરાયા* બનાસકાંઠા, સંજીવ રાજપૂત: દર વર્ષે ૨૧ મે…
અમદાવાદ ના ખોખરા મા ખોખરા યુથ ફેડરેશન તેમજ ખોખરા પોલિસ સ્ટેશન ના સહયોગ થી માસ્ક અને સેનેટાઈઝર ની બોટલો નાગરિકો તેમજ વેપારી ઓને વિતરણ કરાશે.
અમદાવાદ ના ખોખરા મા ખોખરા યુથ ફેડરેશન તેમજ ખોખરા પોલિસ સ્ટેશન ના સહયોગ થી માસ્ક અને સેનેટાઈઝર ની બોટલો નાગરિકો…
BREAKING- એશ્વર્યા રાય બચ્ચન અને તેમની પુત્રી આરાધ્યા બચ્ચન ને નાણાવટી હોસ્પિટલમાં ખસેડાયા.
BREAKING- એશ્વર્યા રાય બચ્ચન અને તેમની પુત્રી આરાધ્યા બચ્ચન ને નાણાવટી હોસ્પિટલમાં ખસેડાયા.
