Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*ગાંધીનગરનાં કુડાસણ ખાતે નિર્માણાધીન રેનબસેરાનો સ્થાનિકોએ કર્યો વિરોધ*

ગાંધીનગર પાસે આવેલા કુડાસણમાં રેનબસેરાનો વિરોધ કરવામાં આવ્યો છે. કુડાણસની રાજધાની સોસાયટી પાસે મનપા દ્વારા રેનબસેરાનું નિર્માણ કરવા આવ્યુ છે.…

*મુંબઈ પોલીસના પ્રયોગનો અમદાવાદમાં થશે અમલ ટ્રાફિક સિગ્નલ પર હવે હોર્ન મારવો ભારે પડશે*

ગુજરાતમાં અમદાવાદ સીટીને પીકસમયમાં વીંધવી એટલે અર્જુંનના સાત કોઠા વીંધવા જેવી બાબત છે. સૌથી વધુ ટ્રાફિક મેટ્રો સિટી બનતા અમદાવાદમાં…

*જામિયા ફાયરિંગ સગીર હુમલાખોરને હથિયાર વેચનારની ધરપકડ*

નવી દિલ્હીઃ જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં રવિવારે રાત્રે બે અજાણી વ્યક્તિઓએ ગેટ નંબહર પાંચ પાસે ખુલ્લામાં ગોળીબાર કર્યો હતો, એમ…

ભારતમાં કોરોના વાઈરસનો ત્રીજો કેસ સરકાર બની એલર્ટ મોદીએ આપ્યા આ આદેશો

ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે ભારત સરકાર સતર્ક બની છે. ભારતીયોને ચીન ન…

*ચીનમાં કોરોના પછી હવે બર્ડ ફ્લુનો હુમલો શુઆંગ કિંગમાં 4,500 મરઘાંઓના મોતથી આશંકા*

ચીનમાં કોરોના વાઇરસના કેર વચ્ચે હુનાન પ્રાંતના શુઆંગ કિંગ જિલ્લાના એક ફાર્મમાં ખતરનાક બર્ડ ફ્લુએ હુમલો કર્યો હોવાના અહેવાલ છે.…

*યૌન શોષણ મામલે ચિન્મયાનંદને જામીન*

અલ્હાબાદઃ યૌન શોષણ મામલે અલ્હાબાદ હાઈકોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સ્વામી ચિન્મયાનંદને જામીન આપ્યા છે. વકીલાતનો અભ્યાસ કરતી…

*નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડ્યો*

વડોદરાના ડેરી ડેન સર્કલ પાસેથી નકલી પિસ્તોલ સાથે નકલી પોલીસ બનેલા યુવકને અસલી પોલીસે ઝડપી પાડ્યો હતો.વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ…