નવી દિલ્હીઃ જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં રવિવારે રાત્રે બે અજાણી વ્યક્તિઓએ ગેટ નંબહર પાંચ પાસે ખુલ્લામાં ગોળીબાર કર્યો હતો, એમ જામિયા કોર્ડિનેશન કમિટીએ કહ્યું હતું. કમિટીએ કહ્યું હતું કે આ હુમલાખોરો લાલ કલરની સ્કૂટી પર આવ્યા હતા. જોકે આ ગોળીબારમાં કોઈને ઇજા નહોતી થઈ. આ હુમલાખોરોમાંથી એકે લાલ કલરનું જેકેટ પહેર્યું હતું. આ યુનિવર્સિટીમાં ત્રણ દિવસમાં બીજી વાર ગોળીબાર થયો હતો. અગાઉ જામિયામાં એક યુવકે જામિયામાં ભીડમાં ગોળીબાર કર્યો હતો, જેમાં એક સ્ટુડન્ટ ઘાયલ થયો હતો. તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.
Related Posts
તા 16/8/20 રવિવાર ના રોજ પરમ શ્રધેય શ્રી અટલજી ની તિથિ નિમિત્તે સવારે 9:30 કલાકે વૃક્ષારોપણ નો કાર્યક્રમ.
તા 16/8/20 રવિવાર ના રોજ પરમ શ્રધેય શ્રી અટલજી ની તિથિ નિમિત્તે સવારે 9:30 કલાકે વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખેલ છે…
ભારતીય શેરબજારે રચ્યો ઇતિહાસ
ભારતીય શેરબજારે રચ્યો ઇતિહાસ પ્રથમવાર સેન્સેક્સ 53 હજારને પાર સેન્સેકસ 53044 પોઇન્ટ પરસેન્સેકસમાં 450 પોઇન્ટનો ઉછાળોનિફ્ટી 140 પોઇન્ટનો ઉછાળોનિફ્ટી 15886…
*પતિ-પત્નીએ સુવર્ણ મેડલ મેળવી બી જે મેડિકલ કોલેજનું વધાર્યું ગૌરવ*
*પતિ-પત્નીએ સુવર્ણ મેડલ મેળવી બી જે મેડિકલ કોલેજનું વધાર્યું ગૌરવ* અમદાવાદ, સંજીવ રાજપૂત: ગામ: વચલીઘોડી હાલ: અમરેલી રાજેન્દ્રસિંહજી સજુભા જાડેજા…
