નવી દિલ્હીઃ જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં રવિવારે રાત્રે બે અજાણી વ્યક્તિઓએ ગેટ નંબહર પાંચ પાસે ખુલ્લામાં ગોળીબાર કર્યો હતો, એમ જામિયા કોર્ડિનેશન કમિટીએ કહ્યું હતું. કમિટીએ કહ્યું હતું કે આ હુમલાખોરો લાલ કલરની સ્કૂટી પર આવ્યા હતા. જોકે આ ગોળીબારમાં કોઈને ઇજા નહોતી થઈ. આ હુમલાખોરોમાંથી એકે લાલ કલરનું જેકેટ પહેર્યું હતું. આ યુનિવર્સિટીમાં ત્રણ દિવસમાં બીજી વાર ગોળીબાર થયો હતો. અગાઉ જામિયામાં એક યુવકે જામિયામાં ભીડમાં ગોળીબાર કર્યો હતો, જેમાં એક સ્ટુડન્ટ ઘાયલ થયો હતો. તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.
Related Posts
અમદાવાદમાં પ્રથમ ફ્લેગશિપ સ્ટોર ખોલ્યો
અગ્રણી લગેજ બ્રાન્ડ સફારીએ બરોડામાં ફ્લેગશિપ સ્ટોર શરૂ કર્યુંઆગામી એક વર્ષમાં રિટેલ સ્ટોર્સની સંખ્યા બમણી કરવાનો લક્ષ્યાંક, માર્કી સ્થળોએ સ્ટોર્સ…
દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહ કોરોના સંક્રમિત થયા છે. તેમને સારવાર માટે દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે.
દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહ કોરોના સંક્રમિત થયા છે. તેમને સારવાર માટે દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. ખાસ વાત…
રોડના કામનું સાંસદો સહિતના વરિષ્ટ પદાધિકારીઓ,અધિકારીઓની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન સાથે કરાયું ખાતમુહુર્ત
અંદાજે રૂા.૨.૭૨ કરોડના ખર્ચના લાછરસ-શહેરાવ રોડના કામનું સાંસદો સહિતના વરિષ્ટ પદાધિકારીઓ,અધિકારીઓની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન સાથે કરાયું ખાતમુહુર્ત રાજપીપલા,તા 9 ભરૂચના સાંસદ…
