નવી દિલ્હીઃ જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં રવિવારે રાત્રે બે અજાણી વ્યક્તિઓએ ગેટ નંબહર પાંચ પાસે ખુલ્લામાં ગોળીબાર કર્યો હતો, એમ જામિયા કોર્ડિનેશન કમિટીએ કહ્યું હતું. કમિટીએ કહ્યું હતું કે આ હુમલાખોરો લાલ કલરની સ્કૂટી પર આવ્યા હતા. જોકે આ ગોળીબારમાં કોઈને ઇજા નહોતી થઈ. આ હુમલાખોરોમાંથી એકે લાલ કલરનું જેકેટ પહેર્યું હતું. આ યુનિવર્સિટીમાં ત્રણ દિવસમાં બીજી વાર ગોળીબાર થયો હતો. અગાઉ જામિયામાં એક યુવકે જામિયામાં ભીડમાં ગોળીબાર કર્યો હતો, જેમાં એક સ્ટુડન્ટ ઘાયલ થયો હતો. તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.
Related Posts
અમદાવાદ સિવિલમાં ૪૮ મું અંગદાન. ગાંધીનગરના બ્રેઇનડેડ સંદિપ ઠાકોરના અંગદાનથી ૩ વ્યક્તિઓને મળ્યું નવજીવન
અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં ૪૮ મું અંગદાન થયું છે. ગાંધીનગરના કલોલ તાલુકાના ગણપતપુરામાં રહેતા ૩૦ વર્ષીય બ્રેઇનડેડ સંદિપભાઇ ઠાકોરનું ૨૭ માર્ચના…
અમદાવાદમાં મેડિસીટી ખાતેની કોવીડ સંલગ્ન સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કરતી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ટીમ
અમદાવાદ: અમદાવાદ સ્થિત મેડિસીટીમાં કોવીડ સંલગ્ન સુવિધાઓના રિવ્યૂ માટે આવેલી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ટીમે સંતોષ વ્યક્ત કર્યો છે. જોધપુર એઈમ્સના…
અમદાવાદમાં મહિલાના ગળામાંથી સોનાની ચેન લૂંટી બાઇક ચાલક ફરાર. મેઘાણી પો. સ્ટે.માં નોંધાઈ ફરિયાદ.
