અલ્હાબાદઃ યૌન શોષણ મામલે અલ્હાબાદ હાઈકોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સ્વામી ચિન્મયાનંદને જામીન આપ્યા છે. વકીલાતનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીના યૌન શોષણ મામલે તેઓ જેલમાં બંધ હતા. ચિન્મયાનંદ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કોલેજની એક વિદ્યાર્થીનીએ તેમના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. સૌથી મહત્વની વાત એ છે કે પીડિતા પણ ચિન્મયાનંદ પાસેથી 5 કરોડ રુપિયાની ખંડણી માંગતી હતી જેના આરોપમાં તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી.
Related Posts
રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને જન હિત રક્ષક પેનલની સામે એક બીજા પર ગંભીર આક્ષેપો .
રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને જન હિત રક્ષક પેનલની સામે એક બીજા પર ગંભીર આક્ષેપો . રાજપીપળા પાલિકામાં ભ્રષ્ટાચાર થયો…
*સરકારી મેડિકલ ઓફિસર ખાનગી પ્રેક્ટિસ કરતાં ઝડપાયા*
ધાનેરાના જોરપુરામાં ડિગ્રી વગરના તબીબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના મેડિકલ ઓફીસર ડો.અજય મહેતા ખાનગી પ્રેક્ટિસ…
રાજપીપળા ખાતે રૂપિયા ૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લા અને સત્ર ન્યાયાધિશ કક્ષાના કોર્ટબિલ્ડીંગનુ ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે
રાજપીપળા ખાતે રૂપિયા ૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લા અને સત્ર ન્યાયાધિશ કક્ષાના કોર્ટબિલ્ડીંગનુ ટૂંક સમયમાં લોકાર્પણ કરાશેઃ કાયદા મંત્રી ભુપેન્દ્રસિંહ…
