અલ્હાબાદઃ યૌન શોષણ મામલે અલ્હાબાદ હાઈકોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સ્વામી ચિન્મયાનંદને જામીન આપ્યા છે. વકીલાતનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીના યૌન શોષણ મામલે તેઓ જેલમાં બંધ હતા. ચિન્મયાનંદ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કોલેજની એક વિદ્યાર્થીનીએ તેમના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. સૌથી મહત્વની વાત એ છે કે પીડિતા પણ ચિન્મયાનંદ પાસેથી 5 કરોડ રુપિયાની ખંડણી માંગતી હતી જેના આરોપમાં તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી.
Related Posts
न्यूजीलैंड में मंत्री बनीं पहली भारतीय महिला, केरल की प्रियंका राधाकृष्णनने हासिल किया बड़ा पद
न्यूजीलैंड में मंत्री बनीं पहली भारतीय महिला, केरल की प्रियंका राधाकृष्णन ने हासिल किया बड़ा पद
દિવાળીના પર્વ ટાણે દારૂની હેરાફેરી અને ઘેસ વધી જતા નર્મદા પોલીસે દિવાળી ટાણે લાલ આંખ કરી બુટલેગરોની દિવાળી બગાડી હતી સાગબારા થી દેડીયાપાડા તરફ ઇગ્લીશ દારુ ભરીને આવતી ફોર વ્હીલર ગાડી સાથે કુલ રૂ.૪,૩૬,૪૦૦/-કિંમતનો દારૂ મુદામાલ ડેડીયાપાડા પોલીસે પકડી પાડેલ છે.
આઇ ટવેન્ટી ફોર વ્હીલર ગાડી સાથે કુલ રૂ.૪,૩૬,૪૦૦/-કિંમતનો દારૂ મુદામાલ પકડાયો સાગબારા થી દેડીયાપાડા તરફ ઇગ્લીશ દારુ ભરીને આવતી ગાડીમાંથી…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સ્વાસ્થ્ય માટે યુવસેના દ્વારા પ્રાર્થના પૂજાનું આયોજન કરાયું.
અમદાવાદના વસ્ત્રાલ સ્થિત બાજરિયા બાપુના આશ્રમમાં યુવાસેના અમદાવાદ શહેર દ્વારા લોક લાડીલા કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહ…
