અલ્હાબાદઃ યૌન શોષણ મામલે અલ્હાબાદ હાઈકોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સ્વામી ચિન્મયાનંદને જામીન આપ્યા છે. વકીલાતનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીના યૌન શોષણ મામલે તેઓ જેલમાં બંધ હતા. ચિન્મયાનંદ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કોલેજની એક વિદ્યાર્થીનીએ તેમના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. સૌથી મહત્વની વાત એ છે કે પીડિતા પણ ચિન્મયાનંદ પાસેથી 5 કરોડ રુપિયાની ખંડણી માંગતી હતી જેના આરોપમાં તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી.
Related Posts
અમદાવાદ ના પુવઁ મા ત્રણેક દિવસ બાદ આજે પણ ભારે વરસાદ નુ આગમન.
નારોલ થી નરોડા સુધીના અનેક વિસ્તારોમા શ્રાવણ માસમા મેઘરાજા નુ સાથે વરસવા નુ શરુ ભારે વરસાદ ની આગાહી ની વચ્ચે…
આરોપી દીઠ ભોગબનનારનાં માતા-પિતાને રૂ.૧૦,૦૦,૦૦૦/- વળતર ચૂકવવાનો હુકમ કરેલ.
નામદાર એડી. સેશન્સ(સ્પેશ્યલ કોર્ટ) રાજુલા દ્વારા નાગેશ્રી પો.સ્ટે. ગુ.નં.ફ.૦૩/૧૭ તપાસ અધિકારી તથા પી.પી.ની દલીલ આધારે સગીર વયની બાળકી ઉપર ગેંગ…
21 માર્ચ એટલે કે રવિવારે પૃથ્વીની નજીકથી પસાર થશે ઉલ્કાપિંડ
સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં નવ ગણો મોટો છે ઉલ્કાપિંડ જોકે તેનાથી પૃથ્વીને કોઈ જોખમ નથી : NASA આ ઉલ્કાપિંડ પ્રતિ…
