અલ્હાબાદઃ યૌન શોષણ મામલે અલ્હાબાદ હાઈકોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સ્વામી ચિન્મયાનંદને જામીન આપ્યા છે. વકીલાતનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીના યૌન શોષણ મામલે તેઓ જેલમાં બંધ હતા. ચિન્મયાનંદ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કોલેજની એક વિદ્યાર્થીનીએ તેમના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. સૌથી મહત્વની વાત એ છે કે પીડિતા પણ ચિન્મયાનંદ પાસેથી 5 કરોડ રુપિયાની ખંડણી માંગતી હતી જેના આરોપમાં તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી.
Related Posts
*📍કેન્યામાં જીવલેણ પૂરથી 38ના મોત; સ્થિતિ કટોકટીમાંથી આપત્તિના સ્તરે જઈ રહી છે*
*📍કેન્યામાં જીવલેણ પૂરથી 38ના મોત; સ્થિતિ કટોકટીમાંથી આપત્તિના સ્તરે જઈ રહી છે*
ક્રિકેટ બાદ ગાય પાળવામાં પણ ધોની નંબર 1, ખેડૂત મેળામાં પૂર્વ ભારતના શ્રેષ્ઠ ગોપાલકનું મળ્યું સન્માન
ક્રિકેટ પછી હવે ખેતીના મેદાનમાં પણ ધોની એક પછી એક રેકોર્ડ પોતાના નામે કરી રહ્યા છે. ધોની પૂર્વ ભારતના સર્વશ્રેષ્ઠ…
પાટણ આવતી કાલથી રહશે સ્વૈચ્છિક લોકડાઉન.
પાટણ આવતી કાલથી રહશે સ્વૈચ્છિક લોકડાઉન. સાંજે 5 વાગ્યા પછી વેપારીઓ પાડશે સ્વયંભૂ બંધ.
