અલ્હાબાદઃ યૌન શોષણ મામલે અલ્હાબાદ હાઈકોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સ્વામી ચિન્મયાનંદને જામીન આપ્યા છે. વકીલાતનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીના યૌન શોષણ મામલે તેઓ જેલમાં બંધ હતા. ચિન્મયાનંદ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કોલેજની એક વિદ્યાર્થીનીએ તેમના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. સૌથી મહત્વની વાત એ છે કે પીડિતા પણ ચિન્મયાનંદ પાસેથી 5 કરોડ રુપિયાની ખંડણી માંગતી હતી જેના આરોપમાં તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી.
Related Posts
*રોઝ વેલી કૌભાંડઃ શાહરૂખ ખાનની કંપનીની સંપત્તિ જપ્ત*
મુંબઈ કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED)એ રોઝ વેલી ચિટ ફંડ કૌભાંડ દ્વારા મની લોન્ડરિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા બદલ 3…
આપત્તિને અવસરમાં બદલતા ગુજરાતનાં ચિત્રકારો
આપત્તિને અવસરમાં બદલતા ગુજરાતનાં ચિત્રકારો રેલાતા રંગોની મોહકતા કોને ન ગમે ? મળી જાય જો કુદરતનું સાનિધ્ય , રંગોની ભાષામાંથી…
સેકટર 17 બાળ સરક્ષણગૃહ ફરી વિવાદ માં 7 છોકરા થયા ગુમ…
સેકટર 17 બાળ સરક્ષણગૃહ ફરી વિવાદ માં 7 છોકરા થયા ગુમ….. 5 દિવસ માં 10 છોકરાઓ ફરાર થયા…. બાળ સરક્ષણગૃહ…
