ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે ભારત સરકાર સતર્ક બની છે. ભારતીયોને ચીન ન જવાની સલાહ આપવામાં આવી છે. દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે પીએમ મોદીના આદેશથી બનાવવામાં આવેલી ટાસ્ક ફોર્સમાં ચાર કેન્દ્રીય પ્રધાનો છે. જેમાં સ્વાસ્થ્ય પ્રધાન, ઉડ્ડયન પ્રધાન, વિદેશ રાજ્ય પ્રધાન સહિતના પ્રધાનો છે. ઉલ્લેખનિય છેકે માત્ર કેરળમં જ કોરોના વાયરસના ત્રણ કેસની પુષ્ટી થઈ છે. ત્રણેય દર્દીઓ ચીનથી પરત ફરેલા છે. આ સિવાય ભારત સરકારે બે વખત વુહાન ખાતે સ્પેશિયલ પ્લેન મોકલીને 647 ભારતીયોને પરત લાવી છે. અને તેમને દિલ્હીના છાલવા અને હરિયાણાના માનેસરમાં વિશેષ રીતે તૈયાર કરાયેલા કેમ્પમાં રાખવામાં આવ્યા છે.
Related Posts
ફિલ્મ અભિનેતા દિલીપકુમાર નાનાભાઈ અસલમ ખાનનું કોરોના બીમારીથી લીલાવતીમા 80 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન.
ફિલ્મ અભિનેતા દિલીપકુમાર નાનાભાઈ અસલમ ખાનનું કોરોના બીમારીથી લીલાવતીમા 80 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું. જ્યારે અન્ય ભાઈ અહેસાન ખાન…
ઇન હવાઓં મેં જહર હૈ, સભી ઘર મૈં રહના..- જુઞનૂ જયપુરી હસન કમાલ પઠાન
હર તરફ ખૌફકા મંજર હૈ, સભી ધર મેં રહના ઇન હવાઓં મેં જહર હૈ, સભી ધર મેં રહના હર તરફ…
નર્મદા જિલ્લામાં આજે બીજા તબક્કાના પ્રથમ દિવસે ૩,૦૦૭ પૈકી ૫૫૦ ફ્રન્ટ લાઇન વર્કરોને કોવિડ-૧૯ વેક્શીનેશન હેઠળ આવરી લેવાયા
નર્મદા જિલ્લામાં આજે બીજા તબક્કાના પ્રથમ દિવસે ૩,૦૦૭ પૈકી ૫૫૦ ફ્રન્ટ લાઇન વર્કરોને કોવિડ-૧૯ વેક્શીનેશન હેઠળ આવરી લેવાયા કોરોના વેક્સીન…
