ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે ભારત સરકાર સતર્ક બની છે. ભારતીયોને ચીન ન જવાની સલાહ આપવામાં આવી છે. દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે પીએમ મોદીના આદેશથી બનાવવામાં આવેલી ટાસ્ક ફોર્સમાં ચાર કેન્દ્રીય પ્રધાનો છે. જેમાં સ્વાસ્થ્ય પ્રધાન, ઉડ્ડયન પ્રધાન, વિદેશ રાજ્ય પ્રધાન સહિતના પ્રધાનો છે. ઉલ્લેખનિય છેકે માત્ર કેરળમં જ કોરોના વાયરસના ત્રણ કેસની પુષ્ટી થઈ છે. ત્રણેય દર્દીઓ ચીનથી પરત ફરેલા છે. આ સિવાય ભારત સરકારે બે વખત વુહાન ખાતે સ્પેશિયલ પ્લેન મોકલીને 647 ભારતીયોને પરત લાવી છે. અને તેમને દિલ્હીના છાલવા અને હરિયાણાના માનેસરમાં વિશેષ રીતે તૈયાર કરાયેલા કેમ્પમાં રાખવામાં આવ્યા છે.
Related Posts
*એન્ટી-ડ્રોન સિસ્ટમ હવે ટ્રમ્પની સુરક્ષા માટે ગોઠવાશે*
નવી દિલ્હીઃ ડીઆરડીઓ દ્વારા એક સ્વદેશી એન્ટી-ડ્રોન સિસ્ટમ વિકસિત કરવામાં આવી છે કે જેણે પરિક્ષણ દરમિયાન યૂએવીને સફળતાપૂર્વક નષ્ટ કરી…
જામ્યુકો દ્વારા શહેરની સુખાકારી માટે કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ખાસ બેઠક મળી જીએનએ જામનગર:જામનગર મહાનગરપાલિકામાં માનનીય…
નર્મદા જિલ્લાના ખુંટાઆંબાના ગ્રામસેવક વિરુદ્ધ આદિવાસી ખેડૂતોએ CM રૂપાણીને ફરિયાદ કરી.
ખાતાકીય તપાસની માંગણી કરતા સરકારી આલમમાં ખળભળાટ જાતિ વિષયક ગાળો ભાંડનારા ગ્રામસેવક વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ કરવાની માંગ ગ્રામસેવક…
