ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે ભારત સરકાર સતર્ક બની છે. ભારતીયોને ચીન ન જવાની સલાહ આપવામાં આવી છે. દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે પીએમ મોદીના આદેશથી બનાવવામાં આવેલી ટાસ્ક ફોર્સમાં ચાર કેન્દ્રીય પ્રધાનો છે. જેમાં સ્વાસ્થ્ય પ્રધાન, ઉડ્ડયન પ્રધાન, વિદેશ રાજ્ય પ્રધાન સહિતના પ્રધાનો છે. ઉલ્લેખનિય છેકે માત્ર કેરળમં જ કોરોના વાયરસના ત્રણ કેસની પુષ્ટી થઈ છે. ત્રણેય દર્દીઓ ચીનથી પરત ફરેલા છે. આ સિવાય ભારત સરકારે બે વખત વુહાન ખાતે સ્પેશિયલ પ્લેન મોકલીને 647 ભારતીયોને પરત લાવી છે. અને તેમને દિલ્હીના છાલવા અને હરિયાણાના માનેસરમાં વિશેષ રીતે તૈયાર કરાયેલા કેમ્પમાં રાખવામાં આવ્યા છે.
Related Posts
વડીયા ગ્રામ પંચાયતની હદમાં આવેલ વાસુ હેરિટેજ બિલ્ડીંગનું પાણી છેલ્લા બે મહિનાથી જાહેર રસ્તા પર છોડાતા પ્રજા ત્રાહિમામ
વડીયા ગ્રામ પંચાયતની હદમાં આવેલ વાસુ હેરિટેજ બિલ્ડીંગનું પાણી છેલ્લા બે મહિનાથી જાહેર રસ્તા પર છોડાતા પ્રજા ત્રાહિમામ આખા કોમ્પલેક્ષીનું…
*सूरत में चेटीचंड आयोजित कार्यक्रम रद्द*
*करोना वायरस के बढ़ते प्रकोप को लेकर सिंधी समाज ने लिया निर्णय* पूज सूरत सिंधी पंचायत सूरत सिन्धी क्लॉथ एसोसिएशन…
24મીએ પીએમ મોદી નવ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે*
*24મીએ પીએમ મોદી નવ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે* દિલ્હી, સંજીવ રાજપૂત: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24મી સપ્ટેમ્બર…
