ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે ભારત સરકાર સતર્ક બની છે. ભારતીયોને ચીન ન જવાની સલાહ આપવામાં આવી છે. દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે પીએમ મોદીના આદેશથી બનાવવામાં આવેલી ટાસ્ક ફોર્સમાં ચાર કેન્દ્રીય પ્રધાનો છે. જેમાં સ્વાસ્થ્ય પ્રધાન, ઉડ્ડયન પ્રધાન, વિદેશ રાજ્ય પ્રધાન સહિતના પ્રધાનો છે. ઉલ્લેખનિય છેકે માત્ર કેરળમં જ કોરોના વાયરસના ત્રણ કેસની પુષ્ટી થઈ છે. ત્રણેય દર્દીઓ ચીનથી પરત ફરેલા છે. આ સિવાય ભારત સરકારે બે વખત વુહાન ખાતે સ્પેશિયલ પ્લેન મોકલીને 647 ભારતીયોને પરત લાવી છે. અને તેમને દિલ્હીના છાલવા અને હરિયાણાના માનેસરમાં વિશેષ રીતે તૈયાર કરાયેલા કેમ્પમાં રાખવામાં આવ્યા છે.
Related Posts
રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે આજે પ્રથમ દિવસે 100 હેલ્થ કેર વર્કર્સ અને તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 50 સહિત કુલ 150 જેટલાં હેલ્થ કેર વર્કરની કોરોના વિરોધી રસી કરણ કરાયેલુ
રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે આજે પ્રથમ દિવસે 100 હેલ્થ કેર વર્કર્સ અને તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 50 સહિત…
એચ.એ.કોલેજનાં એન.સી.સી. યુનીટનો ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજાયો.
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સનાં એન.સી.સી. યુનીટનો ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.ભારત દેશના વડાપ્રધાને પણ હમણાંજ એન.સી.સીનાં વિદ્યાર્થીઓને…
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જામનગર ખાતે મહાનગરપાલિકા ઝોન કક્ષાની યોજાઈ સ્પર્ધા જીએનએ જામનગર: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જામનગર…
