દુનિયાભરમાં કોરોનાવાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યાં આ વાયરસની અસર આગામી દિવસોમાં ગુજરાતના ખેડૂતો પર પણ પડી શકે છે. ગુજરાત એ રૂના ઉત્પાદનમાં સૌથી અગ્રેસર રાજ્ય છે ગુજરાતમાંથી મોટાપાયે ચીનમાં નિકાસ થાય છે. હાલની જો અને તો ની સ્થિતિ વચ્ચે રૂની નિકાસને અસર થઈ તો તેની સીધી અસર ગુજરાતના ખેડૂતોને થશે. રૂ બજારમાં જોખમ ટાળો (રિસ્ક ઓફ) માનસિકતા પુન:સ્થાપિત કરી છે. ટ્રેડરો એવું માનવા લાગ્યા છે કે ચીનમાં આ વાયરસે કાળો કેર વર્તાવ્યો હોવાથી તેની રૂ માંગ નબળી પડવા સાથે જાગતિક અર્થતંત્રો પણ નબળા પડશે
Related Posts
*મોદી અને શાહની રણનીતિને કેજરીવાલની ખુલ્લી ચેલેન્જ કર્યા 28 વાયદાઓ*
1) દિલ્હી જન લોકપાલ બિલ 2) દિલ્હી સ્વરાજ બિલ 3) રાશનની ડોર સ્ટેપ ડિલિવરી 4) 10 લાખ વૃદ્ધ લોકોની યાત્રા…
*સુપ્રીમની ફટકાર: ટેલિ કંપનીઓને તત્કાળ 1.47 લાખ કરોડ ચૂકવવાનો આદેશ*
નવી દિલ્હીઃ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સે ભારતી એરટેલ, વોડાફોન-આઇડિયા અને અન્ય ટેલિકોમ કંપનીઓને આજે મધ્યરાત્રિ સુધી તમામ બાકી લેણાં રૂ. 1.47…
અમદાવાદના મણિનગર રેલવે ફાટક નજીક કારમાં અચાનક લાગી આગ.
અમદાવાદના મણિનગર રેલવે ફાટક નજીક કારમાં અચાનક લાગી આગ. રસ્તા પર જતી કારમાં એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી.…
