દુનિયાભરમાં કોરોનાવાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યાં આ વાયરસની અસર આગામી દિવસોમાં ગુજરાતના ખેડૂતો પર પણ પડી શકે છે. ગુજરાત એ રૂના ઉત્પાદનમાં સૌથી અગ્રેસર રાજ્ય છે ગુજરાતમાંથી મોટાપાયે ચીનમાં નિકાસ થાય છે. હાલની જો અને તો ની સ્થિતિ વચ્ચે રૂની નિકાસને અસર થઈ તો તેની સીધી અસર ગુજરાતના ખેડૂતોને થશે. રૂ બજારમાં જોખમ ટાળો (રિસ્ક ઓફ) માનસિકતા પુન:સ્થાપિત કરી છે. ટ્રેડરો એવું માનવા લાગ્યા છે કે ચીનમાં આ વાયરસે કાળો કેર વર્તાવ્યો હોવાથી તેની રૂ માંગ નબળી પડવા સાથે જાગતિક અર્થતંત્રો પણ નબળા પડશે
Related Posts
ગુજરાતમાંથી નક્સલીઓની ધરપકડના મુદ્દે અમદાવાદમાં ATSએ પ્રેસ કોન્ફરન્સ યોજી કર્યા ઘણા ખુલાસા.
અમદાવાદ : ગુજરાતમાંથી નક્સલીઓની ધરપકડના મામલે અમદાવાદમાં ATSએ પ્રેસ કોન્ફરન્સ યોજી ઘણા ખુલાસા કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે,…
રાજપીપળા વિસ્તારમાં છેતરપિંડીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો તેમજ અન્ય જિલ્લાઓમાં 11 સિવિલ કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો.
રાજપીપળા વિસ્તારમાં છેતરપિંડીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો તેમજ અન્ય જિલ્લાઓમાં 11 સિવિલ કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો. આરોપીને એલસીબી…
દેડીયાપાડા તાલુકાના રાલ્દા ગામની સીમમાં મહુડાના ઝાડની ડાળી સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઇ આદિવાસી યુવાને આપઘાત કરતા ચકચાર.
દેડીયાપાડા તાલુકાના રાલ્દા ગામની સીમમાં મહુડાના ઝાડની ડાળી સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઇ આદિવાસી યુવાને આપઘાત કરતા ચકચાર મચી જવા…
