દુનિયાભરમાં કોરોનાવાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યાં આ વાયરસની અસર આગામી દિવસોમાં ગુજરાતના ખેડૂતો પર પણ પડી શકે છે. ગુજરાત એ રૂના ઉત્પાદનમાં સૌથી અગ્રેસર રાજ્ય છે ગુજરાતમાંથી મોટાપાયે ચીનમાં નિકાસ થાય છે. હાલની જો અને તો ની સ્થિતિ વચ્ચે રૂની નિકાસને અસર થઈ તો તેની સીધી અસર ગુજરાતના ખેડૂતોને થશે. રૂ બજારમાં જોખમ ટાળો (રિસ્ક ઓફ) માનસિકતા પુન:સ્થાપિત કરી છે. ટ્રેડરો એવું માનવા લાગ્યા છે કે ચીનમાં આ વાયરસે કાળો કેર વર્તાવ્યો હોવાથી તેની રૂ માંગ નબળી પડવા સાથે જાગતિક અર્થતંત્રો પણ નબળા પડશે
Related Posts
*સુરતમાં પર્દાફાશ આયુર્વેદિક ઔષધીના નામે ચાલતા નશીલા પદાર્થના વેપલાનો*
સુરત જિલ્લામાંથી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થની ગોળીઓના જથ્થા સાથે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જિલ્લાના બારડોલી અને તાતીથૈયામાં નશીલી…
નવસારી ખાતે પોલીસ અધિકારીઓ સહિત કર્મીઓને આપવામાં આવી કોરોનાની વેકસીન..
નવસારી ખાતે પોલીસ અધિકારીઓ સહિત કર્મીઓને આપવામાં આવી કોરોનાની વેકસીન.. નવસારી: આજે કોવિડ-૧૯ વેકિસનેશન અંતર્ગત શ્રી ઋષિકેશ ઉપાધ્યાય, પોલીસ અધિક્ષકશ્રી,…
જનેતાનીનજર જ઼ સામે એક મગરે એની 8 વર્ષની બાળકીને ફાડી ખાવાની ઘટના
બ્રેકીંગ નર્મદા તિલકવાડા તાલુકાના પીંછીપુરા ગામનીઘટના નદીના કિનારે કપડાં ધોઈ રહેલી જનેતાનીનજર સામે જ઼ મગરે એની 8 વર્ષની બાળકીને ફાડી…
