Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં પકડાયેલા પાલિકાના ઈજનેર રાજેશ પટેલને બે દિવસના રિમાન્ડ*

સુરત:કતારગામ ઝોનના મદદનીશ ઈજનેર રાજેશ પટેલને એસીબીની ટીમ ગુરૂવારે સવારે ઊંચકી લાવી હતી. લાંચીયા મદદનીશ ઈજનેરની પાસેથી 84 લાખથી વધુની…

*નરહરિભાઈને ઉંટિયું બનાવી ભાજપ રાજ્યસભા જીતવા માંગે છે*

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં પાટીદારને ટિકિટ આપવામાં કોંગ્રેસના ધારાસભ્યોએ માંગણી કરી હતી. પરંતુ ટિકિટ ના આપતા કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોમાં અસંતોષની લાગણી…

નર્મદા સુગર ધારીખેડા સુગરની એપ્રિલમાં યોજાનારી ચૂંટણી વિધાનસભાની ચૂંટણી જેવો જંગ ખેલાશે ?

14 બેઠકો ઉત્પાદકો અને 1 બેઠક બિન ઉત્પાદક મળી કુલ 15 બેઠકો માટે યોજાનારી નર્મદા સુગરની ચૂંટણી. ચૂંટણી જીતવા સહકારી…

ચાલુ માસના ત્રીજા સપ્તાહના અંતિમ ચરણમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ગુજરાતની મુલાકાત દરમિયાન કેવડીયા કોલોની ખાતે વિવિધ પ્રવાસન પ્રકલ્પોના લોકાર્પણના સંભવતઃ કાર્યક્રમને અનુલક્ષીને મુખ્ય સચિવશ અનિલ મુકીમે કેવડીયા કોલોનીની લીધેલી મુલાકાત

જંગલ સફારી પાર્ક, કેકટસ ગાર્ડન, કેકટસ ટ્રેઇલ, બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરી, એકતા મોલ, ચિલ્ડ્રન- ન્યુટ્રીશન પાર્ક, એકતા ગ્લોબ ગાર્ડન વગેરેની…

વડાપ્રધાનના હસ્તે ક્રુઝ બોર્ડના લોકાર્પણ માટે નર્મદા નિગમના ચેરમેન રાજીવ ગુપ્તા અધિકારીઓ સાથે મહત્વની મિટિંગ કરી ચર્ચા કરી.

બીજે દિવસે પણ છ કિમીનો ફેરો ફરતી ફેરીબોટ નું ફરી એકવાર ટેસ્ટિંગ કરાયું 21મીએ વડાપ્રધાન આ બોટમાં બેસીને જળમાર્ગે નો…

રાજપીપળામાં લીમડાચોક ખાતે ભાથીજી દાદા નુ મંદિર પાસે દીવાલને અડીને લાઈટ નો થાંભલો પર જોખમી જંગલ લબડતા છુટા વીજવાયર.

દર્શને આવતા ભક્તોનો તેમજ લગ્ન પ્રસંગે આવતાં ગામના લોકો માટે વીજ કરંટ લાગવાનો ભય. તંત્રની બેદરકારી સામે રહીશોમાં રોષ. રાજપીપળા,તા.13…