ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં પાટીદારને ટિકિટ આપવામાં કોંગ્રેસના ધારાસભ્યોએ માંગણી કરી હતી. પરંતુ ટિકિટ ના આપતા કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોમાં અસંતોષની લાગણી હોવાનો સ્પષ્ટ નિર્દેશ કોંગ્રેસના ધારાસભ્યો વ્યક્ત કરવા લાગ્યા છે. રાજ્યસભામાં પાટીદારને ટિકિટ આપવા કોંગ્રેસના ધારાસભ્યોએ બંધબારણે મિટિંગ કરી હતી પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને ટિકિટ આપવાને ચક્કરરમાં પાટીદાર નેતાની બાદબાકી થઈ છે. આ બધાની વચ્ચે આજે પાટીદાર ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું કે, અમારી માંગ હતી કે આ વખતે પાટીદારને ટિકિટ મળે. અમે બધા પાટીદાર ધારાસભ્ય ભેગા થયા હતા અને પક્ષમાં પાટીદારને રાજ્યસભાની ટિકિટ મળે તે માટેનો પ્રયાસ કરાયો હતો. નરહરીભાઈને ભાજપે ઊંટીયું બનાવ્યા છે પરંતુ અમે દરેક ધારાસભ્ય એક જ છીએ તેમજ કોંગ્રેસના દરેક ધારાસભ્ય કોંગ્રેસ ને જ વોટ આપશે.
Related Posts
* રાજ્ય સભા ઇલેક્શન 2022: હરિયાણા-મહારાષ્ટ્ર સહિત 4 રાજ્યોની 16 સીટો માટે વોટિંગ શરૂ* રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતે નાંખ્યો વોટ
જોધપુર જેલમાં બંધ બળાત્કારી આસારામની તબિયત ફરી લથડતા AIIMSમાં ખસેડાયા
જોધપુર જેલમાં બંધ બળાત્કારી આસારામની તબિયત ફરી લથડતા AIIMSમાં ખસેડાયા સારવાર માટે જામીન આપવાની અરજી પર સુપ્રીમમાં 18 જૂને છે…
બ્રેકિંગ ન્યુઝ : સૂત્રોનાં હવાલેથી ખબર વડાપ્રધાન મોદી આવી શકે છે ગુજરાત 31મી ઓકટોબરે લેશે નર્મદાની મુલાકાત.
બ્રેકિંગ ન્યુઝ સૂત્રોનાં હવાલેથી ખબર વડાપ્રધાન મોદી આવી શકે છે ગુજરાત 31મી ઓકટોબરે લેશે નર્મદાની મુલાકાત સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને થશે…
