ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં પાટીદારને ટિકિટ આપવામાં કોંગ્રેસના ધારાસભ્યોએ માંગણી કરી હતી. પરંતુ ટિકિટ ના આપતા કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોમાં અસંતોષની લાગણી હોવાનો સ્પષ્ટ નિર્દેશ કોંગ્રેસના ધારાસભ્યો વ્યક્ત કરવા લાગ્યા છે. રાજ્યસભામાં પાટીદારને ટિકિટ આપવા કોંગ્રેસના ધારાસભ્યોએ બંધબારણે મિટિંગ કરી હતી પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને ટિકિટ આપવાને ચક્કરરમાં પાટીદાર નેતાની બાદબાકી થઈ છે. આ બધાની વચ્ચે આજે પાટીદાર ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું કે, અમારી માંગ હતી કે આ વખતે પાટીદારને ટિકિટ મળે. અમે બધા પાટીદાર ધારાસભ્ય ભેગા થયા હતા અને પક્ષમાં પાટીદારને રાજ્યસભાની ટિકિટ મળે તે માટેનો પ્રયાસ કરાયો હતો. નરહરીભાઈને ભાજપે ઊંટીયું બનાવ્યા છે પરંતુ અમે દરેક ધારાસભ્ય એક જ છીએ તેમજ કોંગ્રેસના દરેક ધારાસભ્ય કોંગ્રેસ ને જ વોટ આપશે.
Related Posts
આફ્રિકા નાઇજીરીયાના લાગોસ રાજ્યના એક બીચ પર આગ ફાટી નીકળી
*આફ્રિકા* નાઇજીરીયાના લાગોસ રાજ્યના એક બીચ પર આગ ફાટી નીકળી
જુનાગઢ પોલીસે ૨ કરોડના દારૂ પર રોલર ફેરવી દીધુ
જિલ્લા પોલીસ વડા સૌરભ સિંદ્ય દ્વારા કરવામાં આવેલ સૂચના આધારે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ…
*બનાસકાંઠા લોકસભા સીટ પર મહિલા મતદારો નિર્ણાયક. જિલ્લામાં 12 લાખ સ્ત્રી મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે*
*બનાસકાંઠા લોકસભા સીટ પર મહિલા મતદારો નિર્ણાયક. જિલ્લામાં 12 લાખ સ્ત્રી મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે* પાલનપુર, સંજીવ રાજપૂત:…
