Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

*જય શ્રી રામ બોલવાથી પાપનું ધોવાણ થાય છે ભાજપના નેતા*

લોકસભામાં વિપક્ષે સોમવારે નાગરિકતા સુધારો અધિનિયમ, એનઆરસી અને એનપીઆરને લઇને હોબાળો મચાવ્યો હતો. પરંતુ આ હોબાળો ત્યારે જ વધ્યો જ્યારે…

*LICની આમ આદમી માટેની યોજના: વર્ષે માત્ર 200 રૂપિયા આપીને મેળવો વીમો, સરકાર પણ આપશે પ્રીમિયમમાં હિસ્સો*

LICએ સામાન્ય વર્ગના લોકો માટે સસ્તી વીમા યોજના શરૂ કરી છે. તેનું નામ LIC આમ આદમી વીમા યોજના છે. તેના…

કાલુપુર કડીયાકુઈ ચાર રસ્તા પાસે ધારાસભ્ય ગ્યાસુદીન શેખ ની ભલામણથી 17.50 લાખનું પાણીની સમસ્યાના નિકાલ માટે મંજૂર કરાવેલ બોરવેલનુ અંતિમ તબક્કાનાં વોશઆઉટના કામનુ ઉદધાટન કરતા હુશેનભાઈ શેખ.

કાલુપુર કડીયાકુઈ ચાર રસ્તા પાસે.ધારાસભ્ય ગ્યાસુદીન શેખ ની ભલામણ થી 17.50 લાખ નુ કાલુપુર ની કાયમી પાણી ની સમસ્યા ના…

*અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો યુવતીના પ્રાઈવેટ પાર્ટમાં મરચાંનો પાવડર ભર્યો મરચાંનો પાઉડર નાખનારી ત્રણે મહિલાઓની ધરપકડ*

મહિલાએ પોતાની ફરિયાદમાં લખ્યું છે કે તે અમદાવાદના નારાણપુરામાં આવેલી કાપડની દુકાનમાં કામ કરતી હતી. જ્યાં તેની ગિરીશ ગોસ્વામી સાથે…

*દિલ્હી ચૂંટણીજંગ ચરમસીમાએ નરેન્દ્ર મોદીની એન્ટ્રી*

નવી દિલ્હીઃ દિલ્હીની વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ચૂંટણી જંગ એની ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ખાસ કરીને…

*ભાજપના સાંસદ અનંતકુમાર હેગડેનું રાષ્ટ્રપિતા ગાંધીજી વિરુદ્ધ શરમજનક નિવેદન*

બેંગલુરુ ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય અનંતકુમાર હેગડેએ ગઈ કાલે એક જાહેર સભામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે અત્યંત શરમજનક નિવેદન કર્યું…

*ગાંધીનગરનાં કુડાસણ ખાતે નિર્માણાધીન રેનબસેરાનો સ્થાનિકોએ કર્યો વિરોધ*

ગાંધીનગર પાસે આવેલા કુડાસણમાં રેનબસેરાનો વિરોધ કરવામાં આવ્યો છે. કુડાણસની રાજધાની સોસાયટી પાસે મનપા દ્વારા રેનબસેરાનું નિર્માણ કરવા આવ્યુ છે.…

*મુંબઈ પોલીસના પ્રયોગનો અમદાવાદમાં થશે અમલ ટ્રાફિક સિગ્નલ પર હવે હોર્ન મારવો ભારે પડશે*

ગુજરાતમાં અમદાવાદ સીટીને પીકસમયમાં વીંધવી એટલે અર્જુંનના સાત કોઠા વીંધવા જેવી બાબત છે. સૌથી વધુ ટ્રાફિક મેટ્રો સિટી બનતા અમદાવાદમાં…