બેંગલુરુ ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય અનંતકુમાર હેગડેએ ગઈ કાલે એક જાહેર સભામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે અત્યંત શરમજનક નિવેદન કર્યું હતું. આ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને ગાંધીજી પર પ્રહારો કરતાં એમ કહ્યું હતું કે એમની આઝાદીની ચળવળ એક નાટક હતું.હેગડે ઉત્તર કનાડા મતવિસ્તારમાંથી છ વખત લોકસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે. એમણે કહ્યું કે આઝાદીની ચળવળ બ્રિટિશરોના ટેકા અને મંજૂરી મુજબ લડવામાં આવી હતી.હેગડે અગાઉ પણ વિવાદાસ્પદ નિવેદનો કરી ચૂક્યા છે.ગાંધીજી વિશે હેગડેના નવા નિવેદનને કારણે મોટો ઉહાપોહ થાય એવી શક્યતા છે
Related Posts
રાજપીપળા નગરપાલિકા ની ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં 66.78 % કુલ મતદાન.
સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 1 માં 78.10% મતદાન.જ્યારે સૌથી ઓછુ મતદાન વોર્ડ નંબર 6 60. 95 %મતદાન. રાજપીપળા,તા. 1…
ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ દ્વારા થયો અકસ્માત
#સુરત કલેકટર કચેરી બહાર અકસ્માત. ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ દ્વારા થયો અકસ્માત રોડ પરના ત્રણ વ્યક્તિઓને પહોંચી ઇજા એક્ટિવા ચાલકને બચવતા…
પૃથ્વી હવે વિરુદ્ધ દિશામાં ફરશે તો શું થશે પૃથ્વીની અંદરની કોર એ ફરવાનું બંધ કરી દીધું છે અને હવે વિરુદ્ધ…
