બેંગલુરુ ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય અનંતકુમાર હેગડેએ ગઈ કાલે એક જાહેર સભામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે અત્યંત શરમજનક નિવેદન કર્યું હતું. આ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને ગાંધીજી પર પ્રહારો કરતાં એમ કહ્યું હતું કે એમની આઝાદીની ચળવળ એક નાટક હતું.હેગડે ઉત્તર કનાડા મતવિસ્તારમાંથી છ વખત લોકસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે. એમણે કહ્યું કે આઝાદીની ચળવળ બ્રિટિશરોના ટેકા અને મંજૂરી મુજબ લડવામાં આવી હતી.હેગડે અગાઉ પણ વિવાદાસ્પદ નિવેદનો કરી ચૂક્યા છે.ગાંધીજી વિશે હેગડેના નવા નિવેદનને કારણે મોટો ઉહાપોહ થાય એવી શક્યતા છે
Related Posts
અમદાવાદ ખેડા હાઇવે પર ફોર વ્હીલ અને રીક્ષા વચ્ચે અકસ્માત માં એકનું મોત ત્રણ ઘાયલ
અમદાવાદ ખેડા હાઇવે પર ફોર વ્હીલ અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં એકનું મોત, ત્રણ ઘાયલ અમદાવાદ ખેડા હાઇવે પર ફોર વ્હીલ…
અમદાવાદ પુવઁ મા હત્યા નો વધુ એક બનાવ સામે આવ્યો અમરાઈવાડી રિંગ રોડ પાસે ના ભવાનીનગર મા આરોપી એ યુવક ને તીક્ષ્ણ હથિયાર ના ઘા મારી ને ફરાર.
અમદાવાદ પુવઁ મા હત્યા નો વધુ એક બનાવ સામે આવ્યો અમરાઈવાડી રિંગ રોડ પાસે ના ભવાનીનગર મા આરોપી એ યુવક…
સુરતના હજીરા બંદરથી દીવ વચ્ચે ક્રૂઝ સેવાનો મોદી સરકારના મંત્રી મનસુખ માંડવીયાએ કરાવ્યો પ્રારંભ
સુરતના હજીરા બંદરથી દીવ વચ્ચે ક્રૂઝ સેવાનો મોદી સરકારના મંત્રી મનસુખ માંડવીયાએ કરાવ્યો પ્રારંભ
