બેંગલુરુ ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય અનંતકુમાર હેગડેએ ગઈ કાલે એક જાહેર સભામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે અત્યંત શરમજનક નિવેદન કર્યું હતું. આ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને ગાંધીજી પર પ્રહારો કરતાં એમ કહ્યું હતું કે એમની આઝાદીની ચળવળ એક નાટક હતું.હેગડે ઉત્તર કનાડા મતવિસ્તારમાંથી છ વખત લોકસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે. એમણે કહ્યું કે આઝાદીની ચળવળ બ્રિટિશરોના ટેકા અને મંજૂરી મુજબ લડવામાં આવી હતી.હેગડે અગાઉ પણ વિવાદાસ્પદ નિવેદનો કરી ચૂક્યા છે.ગાંધીજી વિશે હેગડેના નવા નિવેદનને કારણે મોટો ઉહાપોહ થાય એવી શક્યતા છે
Related Posts
જાણો..નવનિર્મિત હોસ્પિટલના ડાયાલિસિસ કેન્દ્રમાં સારવાર મેળવતા પ્રથમ દર્દી ઈશ્વરભાઈનો પ્રતિભાવ
અમદાવાદ: છેલ્લા બે વર્ષથી અનેક સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યો હતો જેનો મહદંશે આજે અંત આવ્યો છે. વિરમગામથી અમદાવાદ શહેર અઠવાડિયામાં…
*લોકડાઉનમાં શરતો-નિયમોને આધિન અપાયેલી છૂટછાટોને પરિણામે ઊદ્યોગો-વેપાર આર્થિક પ્રવૃત્તિ વેગવાન બની*:- *મુખ્યમંત્રીશ્રી*
*રાજ્યમાં જનજીવન ઝડપભેર પૂર્વવત થાય તે માટેના રાજ્ય સરકારના પ્રયાસોને સફળતા મળી રહી છે* ….. *સોશિયલ ડિસ્ટન્સીંગ-ફરજીયાત માસ્ક-કામકાજના સ્થળે થર્મલગન…
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 42 તબીબો કોરોના પોઝિટિવ
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 42 તબીબો કોરોના પોઝિટિવ,38 પેરામેડીલ સ્ટાફ, સફાઈ કર્મી સહિત અન્ય 80 આરોગ્યકર્મી કોરોનાગ્રસ્ત
