બેંગલુરુ ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય અનંતકુમાર હેગડેએ ગઈ કાલે એક જાહેર સભામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે અત્યંત શરમજનક નિવેદન કર્યું હતું. આ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને ગાંધીજી પર પ્રહારો કરતાં એમ કહ્યું હતું કે એમની આઝાદીની ચળવળ એક નાટક હતું.હેગડે ઉત્તર કનાડા મતવિસ્તારમાંથી છ વખત લોકસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે. એમણે કહ્યું કે આઝાદીની ચળવળ બ્રિટિશરોના ટેકા અને મંજૂરી મુજબ લડવામાં આવી હતી.હેગડે અગાઉ પણ વિવાદાસ્પદ નિવેદનો કરી ચૂક્યા છે.ગાંધીજી વિશે હેગડેના નવા નિવેદનને કારણે મોટો ઉહાપોહ થાય એવી શક્યતા છે
Related Posts
નર્મદા જિલ્લાના ખુંટાઆંબાના ગ્રામસેવક વિરુદ્ધ આદિવાસી ખેડૂતોએ CM રૂપાણીને ફરિયાદ કરી.
ખાતાકીય તપાસની માંગણી કરતા સરકારી આલમમાં ખળભળાટ જાતિ વિષયક ગાળો ભાંડનારા ગ્રામસેવક વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ કરવાની માંગ ગ્રામસેવક…
ભારતની જર્મની સામે 2-0થી હાર, ભારતની પ્રતિયોગિતામાં બીજી હાર..
Tokyo Olympics 2020: મહિલા હોકી- ભારતની જર્મની સામે 2-0થી હાર, ભારતની પ્રતિયોગિતામાં બીજી હાર..
નરૅન્દ મૉદી વીચાર મંચ ક્ચ્છ જીલ્લા ગાધીધામ શહૅર દ્વારા. પંચમૂખી હનૂમાન મંદીર મદયૅ મહંત શ્રી પ્રૅમપ્રકાશ દાસ બાપુ ના સાનીદય…
