Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

ટ્રાફિકના નિયમોના ભંગ બદલ 42,500નો દંડ ફટકારાયો

ભુવનેશ્વરઃ ઓરિસ્સાના ભદ્રક જિલ્લામાં ન્યુ મોટર વેહિકલ્સ એક્ટ 2019 હેઠળ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ એક સગીર યુવકને તેની મોટર સાઇકલ…

*સુરત વરાછામાં કારને લોક મારી દેતા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ*

વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારાનો પાર્કિંગમાં પાર્ક કરાયેલી કારને લોક મારવામાં આવતા હંગામો થયો હતો. જોકે પોલીસની ફરજમાં રુકાવટ કરવાના…

દૂધના ટેન્કરમાંથી ૧૫ લાખનો દારૂ પકડાયો

રાજકોટ: ગુજરાતમાં બહારના રાજ્યમાંથી દૂધના ટેન્કરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખસને રૂ. ૧૫ લાખના દારૂ સાથે ઝડપી લેવામાં…

*વડોદરા ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ગાળો આપનાર બે શખ્શો*

સામેફરિયાદ વિરમગામ ક્રાઇમ બ્રાન્ચે વિરમગામના રાજુ ઓડેદરા અને સાગર પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી મોબાઈલ ફોન પર બીભત્સ ગાળો બોલી ધાર્મિક…

નિત્યાનંદ આશ્રમ કાંડ: પ્રાણપ્રિયા અને પ્રિયતત્ત્વાના શરતી જામીન મંજૂર

અમદાવાદ: હાથીજણ ખાતેના નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવા મામલે બે સાધ્વીઓના શરતી જામીન મંજૂર થયા છે. મિર્ઝાપુર કોર્ટે રેગ્યુલર જામીન…

*ખોદકામ દરમિયાન મોહાલીમાં બિલ્ડિંગ ધરાશાયી અનેક લોકો કાટમાળમાં દબાયા*

પંજાબનાં મોહાલીમાં શનિવારનાં બિલ્ડિંગનાં પાયાનાં ખોદકામ દરમિયાન એક ભયંકર અકસ્માત થયો. જાણકારી પ્રમાણે ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે જેમાં…

હળવદનાં ૩૨ ગામોમાં નર્મદાનું પાણી નહીં મળતાં લોકો બોરનું પાણી પીવા મજબૂર

મોરબી: જિલ્લામાં હળવદ તાલુકાના ૩૨ જેટલા ગામોમાં નર્મદાનું પાણી નહીં મળતું હોવાની ગ્રામજનો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, ગામડાના લોકોને…

*મોદીથી ફફડી ગયેલા ઇમરાન ખાને ભારતને કહ્યું- હુમલો ના કરતા*

વડાપ્રધાન મોદીના પાકિસતાનને યુદ્ધમાં દસ દિવસમાં ધૂળ ચટાડવાવાળા નિવેદન બાદથી પાકિસ્તાનમાં ખલબલી મચી ગઇ છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનું કયાંયથી…

મુંબઈ-પુણે ઍક્સ્પ્રેસ-વે પર વેગમર્યાદાનો ભંગ કરાશે તો પરમિટ સસ્પેન્ડ થશે

મુંબઈ-પુણે ઍક્સ્પ્રેસ-વે પર વેગમર્યાદાનું ઉલ્લંઘન કરીને પૂરપાટ ઝડપે એ ઍક્સ્પ્રેસ-વે પર પ્રવાસી બસ માટે પ્રતિ કલાક ૮૦ કિ.મી., જયારે નાના…