આયેશા, એક સવાલ પૂછવો છે તને-છાતીમાં વાવાઝોડું ફૂંકાતું હોય, બધું જ ધ્વસ્ત થઇ ગયું હોય ત્યારે આવી રીતે હસી કેવી રીતે શકાય? પ્રેમ આટલો બધો પવિત્ર હોય શકે? જેણે ખૂબ તકલીફ આપી હોય, ખૂબ દર્દ આપ્યું હોય એના માટે આટલી મહોબ્બત કેવી રીતે થઇ શકે?
આયેશા, એક સવાલ પૂછવો છે તને-છાતીમાં વાવાઝોડું ફૂંકાતું હોય, બધું જ ધ્વસ્ત થઇ ગયું હોય ત્યારે આવી રીતે હસી કેવી…
