*દાંતા તાલુકામાં કોરોના વોરિયર્સના પરિવાર સાથે ભારોભાર અન્યાય. મૃતક વ્યક્તિના પરિવારને હજી સુધી નથી મળ્યો ન્યાય.*

*દાંતા તાલુકામાં કોરોના વોરિયર્સના પરિવાર સાથે ભારોભાર અન્યાય. મૃતક વ્યક્તિના પરિવારને હજી સુધી નથી મળ્યો ન્યાય.* * અંબાજી (રાકેશ શર્મા)…

સાંસદ મનસુખ વસાવાનું વન સંપત્તિ બચાવોનું અનોખું અભિયાન

સાંસદ મનસુખ વસાવાનું વન સંપત્તિ બચાવોનું અનોખું અભિયાન નર્મદાના ડેડીયાપાડા તાલુકાનાજંગલ વિસ્તારમાં અ ૧૨ કી.મી. સુધી ચાલીને જંગલમાં પ્રવાસ કરીને…

કપડવંજથી મોડાસા રોડ પર વહેલી પરોઢે અકસ્માત થયોબંને ગાડી ઓવરટેક કરવા જતા સર્જાયો અકસ્માત

આજે વહેલી પરોઢે ખેડામાં ગમખ્વાર અકસ્માત: ચારના મોત, એક ઘાયલ કપડવંજથી મોડાસા રોડ પર વહેલી પરોઢે અકસ્માત થયોબંને ગાડી ઓવરટેક…

કાંઠા વિસ્તારના ખેતરોમાં પાણી ફરી વળતા હજારો એકર કેળના પાકને કરોડોનું નુકશાન

કરજણ નદીના ઘોડા પૂરેકેળના પાકમાં વિનાશ વેર્યો કાંઠા વિસ્તારના ખેતરોમાં પાણી ફરી વળતા હજારો એકર કેળના પાકને કરોડોનું નુકશાન ખેડૂતોની…

રામગઢ પૂલ ના ત્રીજા પિલ્લરને થયું નુકશાન

કરજણ નદીમાં ઘોડા પૂર આવતા ફરી એક વાર રાજપીપલા અને રામગઢ પૂલ ના ત્રીજા પિલ્લરને થયું નુકશાન પુલની અવરજવર બંધ…

નસવાડી એક્લવ્ય તિરંદાજી એકેડેમી ના પાંચ તિરંદાજો રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી પામ્યા

નસવાડી એક્લવ્ય તિરંદાજી એકેડેમી ના પાંચ તિરંદાજો રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી પામ્યા 1/10/2021 ના રોજ ઝારખંંડ જમશેદપુર ખાતે રમવા જશે રાજપીપલા,તા.28 નસવાડી…

મંત્રી નારાયણ રાણેએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલિ અર્પવાની સાથે વ્યક્ત કર્યો ધન્યતાનો ભાવ

કેન્દ્રીય મધ્યમ, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગ વિભાગના મંત્રી નારાયણ રાણેએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને…

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નર્મદા જિલ્લામાં તા.૧ લી થી તા.૧૫ મી ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતાપખવાડા-૨૦૨૧ ની થનારી ઉજવણી

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નર્મદા જિલ્લામાં તા.૧ લી થી તા.૧૫ મી ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતાપખવાડા-૨૦૨૧ ની થનારી ઉજવણી નિવાસી અધિક કલેક્ટરશ્રી…

ગુજરાત ના અઢળક કલાકારો, ખેલૈયાઓ, પાર્ટી પ્લોટ ધારકો, ટેકનીકલ અને ડેકોરેશન ની સેવા આપતી એજન્સીઓની લાગણીને વાચા આપવા..

ગુજરાત ના અઢળક કલાકારો, ખેલૈયાઓ, પાર્ટી પ્લોટ ધારકો, ટેકનીકલ અને ડેકોરેશન ની સેવા આપતી એજન્સીઓની લાગણીને વાચા આપવા.. આગામી નવરાત્રી…

JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા કનૈયા કુમાર અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા

JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા કનૈયા કુમાર અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા