Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

અમદાવાદમાં પ્લેગ્રૂપના નામ પર ચાલતી હાટડીઓ વિરુદ્ધ NSUI એ દર્શાવ્યો આક્રમક વિરોધ.

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ ધ ટ્રી હાઉસ સ્કૂલ દ્વારા પ્લે ગ્રુપ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ફી વસુલવામાં આવતા NSUI દ્વારા આક્રમક…

અંબાજી ખાતે 53 લોકોના કોરોના ટેસ્ટ કરાયા 1 પોઝીટીવ આવ્યો “

અંબાજી: ગુજરાત અને દેશભરમાં કોરોના વાઇરસનો કહેર ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા દાંતા તાલુકામાં ધન્વંતરી રથ આરોગ્ય વિભાગ…

ડીસીપી ઝોન 7નો પોલીસને આદેશ, દારૂના અડ્ડા બંધ કરાવો નહીં તો કાર્યવાહી માટે તૈયાર રહો.

અમદાવાદ : આઇપીએસ પ્રેમસુખ દેલુએ અમદાવાદનાં ઝોન 7 ડીસીપીનો ચાર્જ લીધાના ગણતરીના દિવસોમાં તેમના તાબામાં આવતા 7 પોલીસ સ્ટેશનનાં તમામ…

⭕ *ગુજરાતમાં નવા 1056 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત ,1138 લોકો ડિસ્ચાર્જ*

⭕ *24 કલાકમાં સુરત 236,અમદાવાદ 144,વડોદરા 108,રાજકોટ 96,ભાવનગર 48,અમરેલી 42,કચ્છ 32,જામનગર 31,ગીરસોમનાથ 29,ગાંધીનગર 26,મોરબી-પોરબંદર 25,ભરૂચ-સુરેન્દ્રનગર 20,મહેસાણા 19,પંચમહાલ-વલસાડ 18,ખેડા 15,દાહોદ 14,પાટણ…

અમદાવાદ ના ચાંદખેડા વિસ્તારમાં રહેતા મુકેશ પંડયા એ પણ જન્માષ્ટમી ના આ  તહેવાર નિમિતે પોતાની આર્ટ દ્વારા ઉમદા સર્જન કર્યું.

શ્રાવણ મહિનો એટલે તહેવારો માણવા નો અને ભક્તિ ભાવ થી ભગવાન ને રીઝવવા નો મહિનો. એમાય આતુરતા થી રાહ જોવાતો…

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી.

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. 21 ઓગસ્ટથી શરૂ થનારી ઓફલાઇન પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ઓફલાઇન પરીક્ષાની નવી…

*શું તમે જાણો છો પોપૈયાના બીયા ખાવાથી જડમૂળ થી નાબુદ થશે આ ત્રણ બીમારીઓ, આ લેખ વાંચ્યા બાદ ફેકવાનુ ભૂલી જશો, જાણો તમે પણ…*

મિત્રો, આજે આ લેખમા અમે તમને પપૈયાના અમુક એવા લાભો વિશે જણાવીશુ કે, જે તમે કદાચ પહેલા ક્યારેય નહી જોયા…

રાજપીપલાની જિલ્લાની સૌથી મોટી એક માત્ર સિવિલ હોસ્પિટલ મા સુવિધા અને સ્ટાફ ના અભાવથી પીડાતી સિવિલ હોસ્પિટલ ના ખસતા હાલ

રાત્રીના સમયે અકસ્માત , ડિલિવરી , અને ઇમરજન્સી કેસોમાં રાત્રે એકજ ડોકટર અને નર્સથી ચાલતી રામભરોસે હોસ્પિટલ સરપંચ પરિષદના પ્રમુખે…

રાજપીપળામાં આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે મીતે ગૃપના આદિવાસી ભાઈઓએ મોટી સંખ્યામાં રક્તદાન કરી આદિવાસી દિવસ ઉજવ્યો.

પાંચ વર્ષમાં ગીત ગૃપના આદિવાસી યુવાનોએ ૩૦૦૦થી વધુ વખત રક્તદાન કરીને હજારોની જિંદગી બચાવી છે. રાજપીપળાત,૯ રાજપીપળામાં આદિવાસી દિવસની ઉજવણીના…

નર્મદા જિલ્લાના ૧૨ યોગા ટ્રેનર્સ અને ૧ યોગા કોચને નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરાયા.

ગુજરાત રાજ્ય યોગા બોર્ડ દ્વારા રાજ્યના ૧૨૬ યોગ કોચ અને ૮૨૮૪ યોગટ્રેનરોને યોગાસન માટે તૈયાર કરીનેપ્રમાણપત્ર એનાયત સમારંભ ગુજરાતના મુખ્યમંત્રી…