બળાત્કાર અને ભરણપોષણના કેસમાં સજા ભોગવનાર બે પાકા કામના કેદીઓને 10 વર્ષ અને 365 દિવસની સજા ભોગવ્યા બાદ રાજપીપળા જેલમાંથી છુટકારો.
બંદીવાનોને પ્રીઝનલ વેલ્ફેર ફંડમાંથી એક એક જોડી કપડાં આપ્યા. જેલમુક્ત થયા બાદ સમાજમાં જઈ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ નહીં કરવાની ખાત્રી…
