Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

કોરોના એપિડેમિક – આઘાત તેવો પ્રત્યાઘાત વિશ્ર્વના લોકો વાર્યા નહીં વળે પરંતુ હાર્યા વળશે કોરોનાથી ડરવાની નહીં પરંતુ સાવચેતીની જરૂર છે. – અતુલકુમાર વ્રજલાલ શાહ, સીએ

કોરોના વાઈરસને કારણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના 16 માર્ચ, 2020 ના રિપોર્ટ મુજબ 1,67,511 લોકોને અસર થઈ છે અને તેમાંથી 6606…

દેડીયાપાડા માર્કેટ યાર્ડ ( એ .પી .એમ .સી ) આવતીકાલથી તા ,૧૮ /૩/૨૦૨૦ થી ૩૧ /૦૩ ૨૦૨૦ માર્કેટ યાર્ડ બન્ધ રહેશે ,

દેડીયાપાડા માર્કેટ યાર્ડ વહીવટી તંત્ર દ્વારા આદેશ કરાયા રાજપીપલા તા , 17 કોરોના વાઇરસ ચાઈના બાદ સમગ્ર વિશ્વના દેશોને બાનમાં…

નર્મદામાં બાંધકામ શ્રમયોગી ના બાળકોને ઉચ્ચ શિક્ષણ સહાય યોજના નો લાભ મળશે.

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્રારા શ્રમિકોના બાળકોના શૈક્ષણિક વિકાસ માટે અપાતી શિક્ષણ સહાયનો લાભ લેવા અનુરોધ.…

કોરોના વાયરસને પગલે રાજપીપળામાં ભરનાર ચૈત્ર નવરાત્રીનો કાલિકા માતાનો મેળો રદ કરાયો.

વ્યાપક જનહિતમાં લેવાયેલો નિર્ણય. રાજા રજવાડા સમયે નિયમિત રીતે ભરાતો આ મેળો આ વર્ષે કોરોના ના કારણે નહીં ભરાઈ. રાજપીપળા,…

નર્મદા જિલ્લામાં એક પણ કોરોનાનો કેસ નહીં.

કોરોનાના વાયરસને અનુલક્ષીને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શાળા – કોલેજ, આંગણવાડી, સિનેમાઘરો, સ્વિમિંગ પૂલ, ટ્યુશન ક્લાસ વગેરે બંધ કરાવ્યા.…

બળાત્કારના કેસમાં જીતનગર જેલમાં રાખેલ બીજો કેદી 18મીમાર્ચે પોલીસ જાપ્તા હેઠળ ધોરણ12ની પરીક્ષા આપશે.

રાજપીપળાની એડીશનલ ડીસ્ટ્રીકટ અને સેશન્સ કોર્ટે પરીક્ષા આપવા માટે આપી ખાસ પરવાનગી. 18 મી માર્ચે એક દિવસ માટે પરોલ પર…

એક માતાનું અસ્તિત્વ ઓગળી ગયું ! ✍🏻તૃપ્તિ ત્રિવેદી…તૃપ્ત

વાતો ભલેને મજાકમાં કરી પરંતુ જે ઈરાદાથી કરી જે કટાક્ષથી કરી એના ઘા દિલમાં ઊંડે સુધી ઘર કરી ગયા છે.…