Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

બળાત્કારના કેસમાં જીતનગર જેલમાં રાખેલ બીજો કેદી 18મીમાર્ચે પોલીસ જાપ્તા હેઠળ ધોરણ12ની પરીક્ષા આપશે.

રાજપીપળાની એડીશનલ ડીસ્ટ્રીકટ અને સેશન્સ કોર્ટે પરીક્ષા આપવા માટે આપી ખાસ પરવાનગી. 18 મી માર્ચે એક દિવસ માટે પરોલ પર…

એક માતાનું અસ્તિત્વ ઓગળી ગયું ! ✍🏻તૃપ્તિ ત્રિવેદી…તૃપ્ત

વાતો ભલેને મજાકમાં કરી પરંતુ જે ઈરાદાથી કરી જે કટાક્ષથી કરી એના ઘા દિલમાં ઊંડે સુધી ઘર કરી ગયા છે.…

*સેન્સેક્સમાં ઈતિહાસનો બીજો સૌથી મોટો ઘટાડો*

અમેરિકાના બજારોની તેજી અને ફેડરલ બેન્કે વ્યાજ દરમાં કરેલો ઘટાડો સેન્સેક્સને તેજી અપાવવામાં નિષ્ફળ રહ્યો છે કોરોના વાઈરસનું સંક્રમણ વધવાના…

*કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય ગુમ*

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે. કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામું આપ્યા બાદ વધુ એક ધારાસભ્ય સંપર્કવિહોણા…

*શાળા-કોલેજો બાદ તમામ નેશનલ પાર્ક 29 માર્ચ સુધી રહેશે બંધ*

ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે હવે ગુજરાત સરકારે સાવચેતીના ભાગરૂપે રાજ્યના તમામ નેશનલ પાર્ક તેમજ અભ્યારણ…

*કોરોના વાઈરસના કારણે કોર્ટને પુરી રીતે શટ ડાઉન ન કરી શકાય-ચીફ જસ્ટિસે*

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસએ બોબડેએ કહ્યું કે દેશમાં વધતા કોરોના વાઈરસના સંકટના કારણે કોર્ટને પુરી રીતે શટડાઉન ન કરી…

*ગુજરાતમાં યોજાતો માધવપુરનો સુપ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય કક્ષાનો મેળો રદ્દ*

કોરોના વાયરસની દહેશતને કારણે અનેક ધાર્મિક કાર્યક્રમો અને આયોજનો રદ્દ કરવામાં આવ્યા છે. ત્યારે પોરબંદરના માધવપુરનો સુપ્રસિદ્ધ મેળો પણ મોકૂફ…