કોરોના વાયરસની દહેશતને કારણે અનેક ધાર્મિક કાર્યક્રમો અને આયોજનો રદ્દ કરવામાં આવ્યા છે. ત્યારે પોરબંદરના માધવપુરનો સુપ્રસિદ્ધ મેળો પણ મોકૂફ રાખવામાં આવ્યો છે. માધવપુરનો આંતરરાષ્ટ્રીય કક્ષાનો મેળો નહીં યોજાય તેવી પ્રવાસન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. મહત્વનું છે કે માધવપુરનો મેળો આદિકાળથી યોજાઇ રહ્યો હોવાની માન્યતા છે. મેળાની મહત્તા દર્શાવતું લોકગીત માધવપુરનો માંડવો અને જાદવકુળની જાન પણ ખૂબ પ્રસિદ્ધ છે. પરંતુ હવે ભગવાનની જાન દરમ્યાન પરંપરાગત રીતે યોજાતો મેળો નહીં યોજાય તેવી સરકારે જાહેરાત કરી છે
Related Posts
*ભાજપના સાંસદ અનંતકુમાર હેગડેનું રાષ્ટ્રપિતા ગાંધીજી વિરુદ્ધ શરમજનક નિવેદન*
બેંગલુરુ ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય અનંતકુમાર હેગડેએ ગઈ કાલે એક જાહેર સભામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે અત્યંત શરમજનક નિવેદન કર્યું…
કોરોનામાં ટેલિફોનિક બેસણાંની પરંપરા શરૂ કરીને પણ લોકડાઉન નું ચુસ્ત પાલન કરતાં અમદાવાદીઓ.
ટેલિફોનિક બેસણું* પરમ કૃપાળુ પરમાત્માના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ કે, *જય ગુરુદેવ ડીઝીટલ વર્લ્ડ ના હાર્દિક ધડૂકના પિતાશ્રી વિનુભાઈ* ના આત્માને…
અમદાવાદ ના ઓઢવ પયાઁવરણ મંદિર ખાતે શહેર પોલિસ એ કોરોના વોરિયસઁ પોલિસ જવાનો ને આપી શ્રધ્ધાંજલિ
શહેર પોલિસ કમિશ્ર્નર શ્રી સંજય શ્રી વાસ્તવ સાથે સંયુક્ત પોલિસ કમિશ્ર્નર તેમજ સેકટર-૨ અને દરેક ઝોન ના DCP અને ACP…
