કોરોના વાયરસની દહેશતને કારણે અનેક ધાર્મિક કાર્યક્રમો અને આયોજનો રદ્દ કરવામાં આવ્યા છે. ત્યારે પોરબંદરના માધવપુરનો સુપ્રસિદ્ધ મેળો પણ મોકૂફ રાખવામાં આવ્યો છે. માધવપુરનો આંતરરાષ્ટ્રીય કક્ષાનો મેળો નહીં યોજાય તેવી પ્રવાસન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. મહત્વનું છે કે માધવપુરનો મેળો આદિકાળથી યોજાઇ રહ્યો હોવાની માન્યતા છે. મેળાની મહત્તા દર્શાવતું લોકગીત માધવપુરનો માંડવો અને જાદવકુળની જાન પણ ખૂબ પ્રસિદ્ધ છે. પરંતુ હવે ભગવાનની જાન દરમ્યાન પરંપરાગત રીતે યોજાતો મેળો નહીં યોજાય તેવી સરકારે જાહેરાત કરી છે
Related Posts
કોરોના સંક્ર્મણ અને વધતી જતી ગરમીને કારણે ટ્રેનમાં મુસાફરોની સંખ્યામા ક્રમશ:ઘટાડો
અમદાવાદ – કેવડિયા-અમદાવાદ જનશતાબ્દી સ્પેશ્યલ તથા ડભોઇ કેવડિયા સેક્શનની કેટલીક ટ્રેનોરદ કરાઈ રાજપીપલા, તા 2 કોરોના સંક્ર્મણ અને વધતી જતી…
ગુજરાત માં 10 તારીખ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાત માં 10 તારીખ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમની અસરના ભાગરૂપે છેલ્લા બે દિવસથી…
વિધાનસભાની પેટા ચૂંટણી મામલે સૌથી મોટા સમાચાર લોકસભાની 1 અને વિધાનસભાની 64 બેઠક પર પેટા ચૂંટણી
વિધાનસભાની પેટા ચૂંટણી મામલે સૌથી મોટા સમાચાર લોકસભાની 1 અને વિધાનસભાની 64 બેઠક પર પેટા ચૂંટણી 29 નવેમ્બર પહેલાં થશે…
