ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે હવે ગુજરાત સરકારે સાવચેતીના ભાગરૂપે રાજ્યના તમામ નેશનલ પાર્ક તેમજ અભ્યારણ બંધ રાખવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે જાહેર કરેલા પરિપત્ર મુજબ ગીર અભ્યારણ સહિત રાજ્યના તમામ નેશનલ પાર્ક અને અભ્યારણ આગામી 17 થી 29 માર્ચ સુધી બંધ રહેશે. આ ઉપરાંત જૂનાગઢનો સક્કરબાગ, કેવડીયાનો સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક, દેવળીયા સફારી પાર્ક તેમજ આંબરડી સફારી પાર્ક પણ તાત્કાલિક પ્રભાવથી બંધ રહેશે
Related Posts
હોકી ઓલમ્પિયર અશોક ધ્યાનચંદના ઘરે જઈને શુભેચ્છા મુલાકાત કરતા પાટણના આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના પૂર્વ ડાયરેકટર અરૂણકુમાર.
દિલ્હી: ભારતીય હોકી ટીમના અગ્રણી ખેલાડી હોકી ઓલમ્પિયર અશોક ધ્યાનચંદના દિલ્હી સ્થિત નિવાસ, અલકનંદા, નીલગીરી બંગલો ખાતે અરૂણકુમાર સાધુ, પૂર્વ…
ન્યૂઝ હેડલાઈન
*વેકેશન હોવા છતાં સરકારી પ્રાથમિક શાળા ચાલુ* આ સમગ્ર કિસ્સામાં પારડી ગામની સ્કૂલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.…
કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોને વળતર આપશે
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકાર ઝુકીકોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોને વળતર આપશેસુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કર્યો હતો આદેશમૃત્યુ પામેલા…
