ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે હવે ગુજરાત સરકારે સાવચેતીના ભાગરૂપે રાજ્યના તમામ નેશનલ પાર્ક તેમજ અભ્યારણ બંધ રાખવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે જાહેર કરેલા પરિપત્ર મુજબ ગીર અભ્યારણ સહિત રાજ્યના તમામ નેશનલ પાર્ક અને અભ્યારણ આગામી 17 થી 29 માર્ચ સુધી બંધ રહેશે. આ ઉપરાંત જૂનાગઢનો સક્કરબાગ, કેવડીયાનો સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક, દેવળીયા સફારી પાર્ક તેમજ આંબરડી સફારી પાર્ક પણ તાત્કાલિક પ્રભાવથી બંધ રહેશે
Related Posts
સ્થાનિક સ્વરાજની અને નગરપાલિકાની ચૂંટણીઓની જાહેરાત થતા નર્મદા કડક આચાર સંહિતા અમલી
સ્થાનિક સ્વરાજની અને નગરપાલિકાની ચૂંટણીઓની જાહેરાત થતા નર્મદા કડક આચાર સંહિતા અમલી વિકાસના નવા કામો ઉપર બ્રેક લાગી જીલ્લામા સરકારી…
આજ એક મહાન વ્યક્તિ નો જન્મ દિવસ છે. 1800 પાદરના ધણી એવા મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ જેમની ખાનદાની અને…
*ગુજરાતી ફિલ્મ પ્રાણ પ્રીત ના બાંધ્યા બંધન 15મી નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ*
*ગુજરાતી ફિલ્મ પ્રાણ પ્રીત ના બાંધ્યા બંધન 15મી નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ* અમદાવાદ, સંજીવ રાજપૂત: પ્રખ્યાત ફિલ્મ નિર્માતાઓ ગોપાલ દેસાઈ…
