ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે હવે ગુજરાત સરકારે સાવચેતીના ભાગરૂપે રાજ્યના તમામ નેશનલ પાર્ક તેમજ અભ્યારણ બંધ રાખવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે જાહેર કરેલા પરિપત્ર મુજબ ગીર અભ્યારણ સહિત રાજ્યના તમામ નેશનલ પાર્ક અને અભ્યારણ આગામી 17 થી 29 માર્ચ સુધી બંધ રહેશે. આ ઉપરાંત જૂનાગઢનો સક્કરબાગ, કેવડીયાનો સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક, દેવળીયા સફારી પાર્ક તેમજ આંબરડી સફારી પાર્ક પણ તાત્કાલિક પ્રભાવથી બંધ રહેશે
Related Posts
કલાકાર શ્રી મુકેશ પંડ્યાએ પોતાની લઘુ શિલ્પ કળા દ્વારા ગણેશજી ની પધરામણી નું જુલુસ ની રચના કરી છે.
સર્વ વિઘ્ન હર્તા શ્રી ગણેશજી ની પધરામણી ભક્તોના જીવનમાં અનેરો આનંદ છલકાવી દેતી હોય છે. કિન્તુ મહામારીની પરિસ્થિતી જોતા લોક…
બિગ બ્રેકીંગ – આણંદ : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનાં ભાઇ ભાજપમાં જોડાયા ચાવડાનાં કૌટુંબિક ભાઇ પ્રશાંત ચાવડા ભાજપમાં જોડાયા
બિગ બ્રેકીંગ – આણંદ : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનાં ભાઇ ભાજપમાં જોડાયા ચાવડાનાં કૌટુંબિક ભાઇ પ્રશાંત ચાવડા ભાજપમાં જોડાયા…
એરફોર્સ બોય્સ સ્પોર્ટ્સ સ્ક્વૉડ્રનના અમન ગુલિયાએ કેડેટ્સ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપ 2021માં જીત્યો સુવર્ણ ચંદ્રક.
જીએનએ અમદાવાદ: રમતગમત ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા માટે, ભારતીય વાયુ સેના (IAF) દ્વારા જુલાઇ 2017માં બેંગલુરુ ખાતે એરફોર્સ સ્ટેશન જલાહાલ્લીમાં…
