ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે હવે ગુજરાત સરકારે સાવચેતીના ભાગરૂપે રાજ્યના તમામ નેશનલ પાર્ક તેમજ અભ્યારણ બંધ રાખવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે જાહેર કરેલા પરિપત્ર મુજબ ગીર અભ્યારણ સહિત રાજ્યના તમામ નેશનલ પાર્ક અને અભ્યારણ આગામી 17 થી 29 માર્ચ સુધી બંધ રહેશે. આ ઉપરાંત જૂનાગઢનો સક્કરબાગ, કેવડીયાનો સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક, દેવળીયા સફારી પાર્ક તેમજ આંબરડી સફારી પાર્ક પણ તાત્કાલિક પ્રભાવથી બંધ રહેશે
Related Posts
*આફતને અવસરમાં પલટતા યુવા અમદાવાદીઓ….*
*લોકડાઉનમાં પુસ્તકો અનલોક કર્યા, દુર્વિચારો બ્લોક કર્યા, કામ રાઉન્ડ-ધી-ક્લોક કર્યા, તો ખુશીઓએ દરવાજા નોક કર્યા* …….. *પ્રો. મિતેષભાઇએ બંધારણ પર…
રથયાત્રાની મોડી રાત્રે અંગત અદાવતમાં થયેલ નીરજ ઉર્ફે ઇલુ વર્માની હત્યાના મુખ્ય આરોપી રમેશ ઉર્ફે
શહેરકોટાડા પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ પ્રેમનગરના ભક્તિનગરમા રથયાત્રાની મોડી રાત્રે અંગત અદાવતમાં થયેલ નીરજ ઉર્ફે ઇલુ વર્માની હત્યાના મુખ્ય આરોપી…
ભક્તોએ શણગારેલા ભગવાનના રથને દોરડાથી ખેંચી ધન્યતા અનુભવી
રાજપીપલામા આજે અષાઢી બીજના રોજ કર્ફ્યુની વચ્ચે પહેલી વાર કોરોના ગાઈડ લાઈન પ્રમાણે સીમિત ભક્તોની વચ્ચે ભગવાન જગન્નાથની દબદબાભેર રથયાત્રા…
