ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે હવે ગુજરાત સરકારે સાવચેતીના ભાગરૂપે રાજ્યના તમામ નેશનલ પાર્ક તેમજ અભ્યારણ બંધ રાખવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે જાહેર કરેલા પરિપત્ર મુજબ ગીર અભ્યારણ સહિત રાજ્યના તમામ નેશનલ પાર્ક અને અભ્યારણ આગામી 17 થી 29 માર્ચ સુધી બંધ રહેશે. આ ઉપરાંત જૂનાગઢનો સક્કરબાગ, કેવડીયાનો સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક, દેવળીયા સફારી પાર્ક તેમજ આંબરડી સફારી પાર્ક પણ તાત્કાલિક પ્રભાવથી બંધ રહેશે
Related Posts
પત્રકાર એકતા સંગઠન ની ખાંભા તાલુકા મા પત્રકારોની કારોબારી સમિતી ની રચના માટે મિટિંગ યોજાઈ .પ્રમુખ તરીકે હસમુખ.શિયાળની સર્વાનુમતે વરણી કરવામાં આવી
પત્રકાર એકતા સંગઠન ની ખાંભા તાલુકા મા પત્રકારોની કારોબારી સમિતી ની રચના માટે મિટિંગ યોજાઈ .પ્રમુખ તરીકે હસમુખ.શિયાળની સર્વાનુમતે વરણી…
વડોદરાની SSG હોસ્પિટલમાં નવજાત બાળકો કોરોનાની ઝપેટમાં
વડોદરાની SSG હોસ્પિટલમાં નવજાત બાળકો કોરોનાની ઝપેટમાં પીડિયાટ્રિક વિભાગમાં 8 બાળકો કોરોના સંક્રમિત થયાં નવજાત બાળકોની સારવાર માટે આઈસોલેસન ફેસિલિટી…
અમદાવાદ: ભારત સરકારના મત્સ્યપાલન, પશુ સંવર્ધન અને ડેરી ઉદ્યોગ મંત્રી આદરણીય શ્રી પરશોત્તમ રૂપાલાએ 09 મે 2022ના રોજ પોરબંદરમાં આવેલી…
