ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે હવે ગુજરાત સરકારે સાવચેતીના ભાગરૂપે રાજ્યના તમામ નેશનલ પાર્ક તેમજ અભ્યારણ બંધ રાખવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે જાહેર કરેલા પરિપત્ર મુજબ ગીર અભ્યારણ સહિત રાજ્યના તમામ નેશનલ પાર્ક અને અભ્યારણ આગામી 17 થી 29 માર્ચ સુધી બંધ રહેશે. આ ઉપરાંત જૂનાગઢનો સક્કરબાગ, કેવડીયાનો સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક, દેવળીયા સફારી પાર્ક તેમજ આંબરડી સફારી પાર્ક પણ તાત્કાલિક પ્રભાવથી બંધ રહેશે
Related Posts
અમદાવાદના સરખેજમાં અંડરપાસના ગરનાળામાં પાણી ભરાતા યુવકનું મોત
અમદાવાદના સરખેજમાં અંડરપાસના ગરનાળામાં પાણી ભરાતા યુવકનું મોત, ફાયર વિભાગ દ્વારા મૃતદેહને બહાર કઢાયો.
*ગાંધીનગરમાં 66 દિવસથી ચાલતું આ આંદોલન આખરે સમેટાયું*
સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લાં 66 દિવસથી ચાલી રહેલું આંદોલન આજે સમેટાય ગયું છે. ગીર બરડો આલોચના સૌરાષ્ટ્રના આદિવાસીઓને ન્યાય મળે…
રાજપીપળા ખાતેની જિલ્લા જેલમાં બંદીવાન તેમજ કર્મચારીઓને કોરોના વેક્સિન અપાઈ.
રાજપીપળા ખાતેની જિલ્લા જેલમાં બંદીવાન તેમજ કર્મચારીઓને કોરોના વેક્સિન અપાઈ. રાજપીપળા,તા. 7 નર્મદા જિલ્લામાં બીજા તબક્કામાં પોલીસ જવાનોને કોરોનાની રસી…
