Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

*સુરતની ખાડીઓમાં રઝળતી ૪૦૦૦થી વધુ ગણેશજીની મૂર્તિઓ મળી*

ગણેશ વિસર્જન બાદ શહેરની વિવિધ નહેરો તથા ખાડીમાં અર્ધવિસર્જિત હાલતમાં રઝળતી 4000 થી વધુ ગણેશજીનીની પ્રતિમાઓ મળી આવતા ચર્ચાનો વિષય…

ભાજપના નવા માળખામાં વર્તમાન 7 મંત્રીઓ પડતા મૂકાય તેવી શક્યતા*

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે પાટીલે કાર્યભાર સંભાળ્યા બાદ પક્ષના સંગઠનમાં ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. ગુજરાત ભાજપના સંગઠન…

ભારત સિવાય અનેક દેશોમાં સ્કૂલો શરૂ*

નવી દિલ્હી: લંડન-મોસ્કો-પેરિસ રશિયાની રાજધાની મોસ્કોમાં આવેલી સ્કૂલની છે. બ્રિટન, રશિયા, યુક્રેન, ફ્રાન્સ અને જોર્ડન સહિત દુનિયાના અનેક દેશોમાં સ્કૂલો…

*ભાદરવીપૂનમ: ભક્તો વિના સંપન્ન સ્થાનિકોને અંદાજે 50 કરોડનું આર્થિક નુંકશાન*

માં અંબાનો ચાચર ચોક રહ્યો સુનો ભાદરવી પૂનમ જગતજનની મા અંબાનો ભાદરવી પૂનમનો મેળો ભક્તો વિના જ સંપન્ન થઈ ગયો.…

આજે સાંજે ૫ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૩૩.૮૧ મીટરે નોંધાઇ

નર્મદા ડેમમાં ૩.૫ લાખ ક્યુસેક પાણીના ઇન્ફલો સામે કુલ ૧.૧૦ લાખ ક્યુસેક પાણીનો આઉટફ્લો હવે ડેમના માત્ર ૧૦ દરવાજાથી ૦.૮…

*ગુજરાતમાં નવા 1305 પોઝિટિવ કેસ નોંધાયા,12 લોકોનાં મોત ,1141 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 265,અમદાવાદ 169.

⭕ *ગુજરાતમાં નવા 1305 પોઝિટિવ કેસ નોંધાયા,12 લોકોનાં મોત ,1141 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 265,અમદાવાદ 169,જામનગર 150,રાજકોટ 143,વડોદરા…

નર્મદા નદી, નાળા પર તૂટેલા પુલનો સહિતની મરામતની માંગ સંતોષતા અને ખાડા પૂરવાની કામગીરી શરૂ કરાતા રસ્તા રોકો આંદોલન આમ આદમી પાર્ટી નર્મદાએ મુલતવી રખાયું.

આમ આદમી પાર્ટી સાગબારાની કચેરીઓમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની ઓક્સિમીટર દ્વારા ઓક્સિજનની તપાસ શરૂ કરાઇ. રાજપીપળા,તા.2 આમ આદમી પાર્ટી નર્મદા…

ગરુડેશ્વર મા વાસુદેવાનંદ સરસ્વતિ સ્વામીજીની સમાધિની અડધી દીવાલ પાણીમાં ગરકાવ.

ગરુડેશ્વર મા વાસુદેવાનંદ સરસ્વતિ સ્વામીજીની સમાધિની અડધી દીવાલ પાણીમાં ગરકાવ શ્રદ્ધાળુઓએ કરી કારસેવા.મોટા પથ્થરો રાખીને ધોવાણ અટકાવવાનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ…

નર્મદા મૈયા હવે ખમૈયા કરો નર્મદાને પ્રાર્થના-પૂજા. ગરુડેશ્વર મંદિરમાં મહારાજ દ્વારા નર્મદા મૈયાની પૂજા કરાઇ. સમાધિ મંદિર, રંગ કુટિર, પણ પાણીમાં ગરકાવ નિવાસ પાછળનો ભાગ ધસડી પડ્યો .

રાજપીપળા,તા. 2નર્મદા ડેમના પાણી નર્મદા નદીમાં છોડતા નર્મદા કાંઠાના ગામોમાં પાણી ફરી વળતા ગરુડેશ્વર દત્ત મંદિર પરિસરને ભારે નુકસાન થયું…

■ પતરાળા : ચાલો, પર્યાવરણ બચાવવા પતરાળાના ઉપયોગ તરફ પાછા વળીએ! ■

■ પતરાળા : ચાલો, પર્યાવરણ બચાવવા પતરાળાના ઉપયોગ તરફ પાછા વળીએ! ■ ===================================== ખૂબ જ સાદા અર્થમાં એમ કહી શકાય…