ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે પાટીલે કાર્યભાર સંભાળ્યા બાદ પક્ષના સંગઠનમાં ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. ગુજરાત ભાજપના સંગઠન માળખામાં ફેરફાર કરાઈ રહ્યો છે અને નવું માળખું શ્રાદ્ધ પછી જાહેર કરવામાં આવી શકે છે. આ સાથે જ બાકી રહેલા શહેર-જિલ્લાના પ્રમુખોની પણ જાહેરત કરવામાં આવશે.એવું પણ જાણવા મળી રહ્યું છે
Related Posts
દેડીયાપાડા તાલુકાના મુલ્કાપાડા ગામે મહિલા પર વીજળી પડતા મહિલાનું મોત.
દેડીયાપાડા તાલુકાના મુલ્કાપાડા ગામે મહિલા પર વીજળી પડતા મહિલાનું મોત.ખેતરે શેઢા પર ભેંસો ચરાવતી મહિલાનું મોત વેડછા ગામે વીજળી પડતાં…
અમદાવાદ ક્રાઇમ તહેલકા સાપ્તાહિકના તંત્રી પર 10 થી 12 લોકોએ કર્યો હુમલો. પત્રકાર સંગઠનો દ્વારા કરાઈ ઘોર નિંદા
અમદાવાદ ક્રાઇમ તહેલકા સાપ્તાહિકના તંત્રી પર 10 થી 12 લોકોએ કર્યો હુમલો. પત્રકાર સંગઠનો દ્વારા કરાઈ ઘોર નિંદા અમદાવાદ આજ…
*રાધનપુર શહેરમાં સાફ સફાઇ નો અભાવ, પાલિકાની સફાઈ કામથી લાટી બજારના વેપારીઓ નારાજ…*
*રાધનપુર શહેરમાં સાફ સફાઇ નો અભાવ, પાલિકાની સફાઈ કામથી લાટી બજારના વેપારીઓ નારાજ…* એબીએનએસ, રાધનપુર :. પાટણ જિલ્લાના રાધનપુર…
