ગણેશ વિસર્જન બાદ શહેરની વિવિધ નહેરો તથા ખાડીમાં અર્ધવિસર્જિત હાલતમાં રઝળતી 4000 થી વધુ ગણેશજીનીની પ્રતિમાઓ મળી આવતા ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે સાંસ્કૃતિક સમિતિના કાર્યકર્તાઓએ તમામ મૂર્તિઓ બહાર કાઢી હજીરાના દરિયામાં શ્રદ્ધાભેર પુનઃ વિસર્જન કરી આસ્થાનું પ્રતીક બન્યા હતા
Related Posts
રાજ્યમાં તમામ યુનિવર્સિટીઓ હસ્તકની કોલેજના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષાઓ લેવાશે : શિક્ષણમંત્રી
કેન્દ્ર સરકારની ટાસ્કફોર્સ કમિટીની ભલામણો અનુસાર નિર્ણય લઈ રાજ્યમાં તમામ યુનિવર્સિટીઓ હસ્તકની કોલેજના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષાઓ લેવાશે : શિક્ષણમંત્રીશ્રી…
*મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં નિહાળ્યું પ્રસિદ્ધ નાટક ‘ચાણક્ય’*
*મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં નિહાળ્યું પ્રસિદ્ધ નાટક ‘ચાણક્ય’* અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે ભજવાયેલ…
નર્મદા બ્રેકિંગ : આજે નર્મદામા કોરોનાના 05 કેસ પોઝિટિવ આવ્યા પોઝિટિ કૂલ કેસ નો આંકડો 1711 પર પહોચ્યો
નર્મદા બ્રેકિંગ : આજે નર્મદામા કોરોનાના 05 કેસ પોઝિટિવ આવ્યા પોઝિટિ કૂલ કેસ નો આંકડો 1711 પર પહોચ્યો આજે કુલ…
