ગણેશ વિસર્જન બાદ શહેરની વિવિધ નહેરો તથા ખાડીમાં અર્ધવિસર્જિત હાલતમાં રઝળતી 4000 થી વધુ ગણેશજીનીની પ્રતિમાઓ મળી આવતા ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે સાંસ્કૃતિક સમિતિના કાર્યકર્તાઓએ તમામ મૂર્તિઓ બહાર કાઢી હજીરાના દરિયામાં શ્રદ્ધાભેર પુનઃ વિસર્જન કરી આસ્થાનું પ્રતીક બન્યા હતા
Related Posts
IPL 2022: આઈપીએલની નવી બે ટીમોની જાહેરાત, અમદાવાદ અને લખનઉએ મારી બાજી
IPL 2022: આઈપીએલની નવી બે ટીમોની જાહેરાત, અમદાવાદ અને લખનઉએ મારી બાજીઅમદાવાદની ટીમને 5000 કરોડમાં સીવીસી કેપિટલ પાર્ટનર્સે અમદાવાદની ટીમ…
*પરમબીર સિંહ મુંબઈના નવા પોલીસ કમિશનર*
મુંબઈ: મહાનગરના પોલીસ કમિશનર સંજય બર્વેની મુદત પૂરી થતાં તે નિવૃત થઈ રહ્યા છે. તેમના સ્થાને હવે શહેરના નવા પોલીસ…
બેન્કોના રિકવરી એજન્ટોની દાદાગીરી અસહ્ય, જરૂરી અંકુશ અનિવાર્ય: વેપારીઓ
ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા ગૃહ મંત્રી સમક્ષ રિકવરી એજન્ટ ના મુદ્દે યોગ્ય પગલાં લેવા રજૂઆત કરાઈ રિકવરી એજન્ટ ગ્રાહકો પાસે…
