ગણેશ વિસર્જન બાદ શહેરની વિવિધ નહેરો તથા ખાડીમાં અર્ધવિસર્જિત હાલતમાં રઝળતી 4000 થી વધુ ગણેશજીનીની પ્રતિમાઓ મળી આવતા ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે સાંસ્કૃતિક સમિતિના કાર્યકર્તાઓએ તમામ મૂર્તિઓ બહાર કાઢી હજીરાના દરિયામાં શ્રદ્ધાભેર પુનઃ વિસર્જન કરી આસ્થાનું પ્રતીક બન્યા હતા
Related Posts
*ઉત્તર કાશીની ૧૫૦૦ વર્ષ જૂની શક્તિ પરંપરાનું અંબાજીમાં પુનર્જાગરણ*
*ઉત્તર કાશીની ૧૫૦૦ વર્ષ જૂની શક્તિ પરંપરાનું અંબાજીમાં પુનર્જાગરણ* *અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર સ્થાપિત થશે ૧૬ ફૂટ ઊંચું અને ૬૦૦…
કોરોનાની રસી કેટલી સલામત છે?
અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંત દ્વારા “કોરોનાની રસી માટેની ભ્રમણા અને સત્યતા” આ વિષય ઓનલાઇન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.…
પોર્ટબ્લેર ખાતે INHS ધન્વંતરીમાં ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
પોર્ટબ્લેર ખાતે INHS ધન્વંતરીમાં ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અમદાવાદ: પોર્ટબ્લેર ખાતે ભારતીય નેવલ હોસ્પિટલ INHS ધન્વંતરીમાં 19 જુલાઇ…
