ગણેશ વિસર્જન બાદ શહેરની વિવિધ નહેરો તથા ખાડીમાં અર્ધવિસર્જિત હાલતમાં રઝળતી 4000 થી વધુ ગણેશજીનીની પ્રતિમાઓ મળી આવતા ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે સાંસ્કૃતિક સમિતિના કાર્યકર્તાઓએ તમામ મૂર્તિઓ બહાર કાઢી હજીરાના દરિયામાં શ્રદ્ધાભેર પુનઃ વિસર્જન કરી આસ્થાનું પ્રતીક બન્યા હતા
Related Posts
ભરૂચ ખાતે ધો.૧૦-૧૨ની પરીક્ષાના આયોજન અર્થે કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ.
ભરૂચ જિલ્લામાં એસ.એસ.સી.માં કુલ-૨૩૯૬૨, ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં કુલ-૭૫૯૩ અને વિજ્ઞાનપ્રવાહમાં કુલ-૩૧૪૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે મનિષ કંસારા, ભરૂચ દ્વારાભરૂચ: આગામી તા.૨૮…
કોવિડ-૧૯ ની માર્ગદર્શિકા મુજબ નર્મદાના શહેર જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે થર્મલગન, માસ્ક, હેન્ડગ્લોઝ અને સેનીટાઇઝર સહિતની કરાયેલી વ્યવસ્થા
રાજપીપલા શહેર અને જિલ્લાકમાં કુલ- ૬૩૪ મતદાન મથકો ખાતે ઝોનલ અધિકારીઓ/ કર્મચારીઓ સહિતનો કુલ- ૪૫૩૦ જેટલો પોલીંગ સ્ટાફ ફરજ ઉપર…
*📍છત્તીસગઢ: કાંકેરમાં ગઈ કાલે સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા નક્સલવાદીઓ નાં મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવવાની તૈયારીઓ ચાલી રહી છે.*
*📍છત્તીસગઢ: કાંકેરમાં ગઈ કાલે સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા નક્સલવાદીઓ નાં મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવવાની તૈયારીઓ ચાલી રહી છે.* …
