ગણેશ વિસર્જન બાદ શહેરની વિવિધ નહેરો તથા ખાડીમાં અર્ધવિસર્જિત હાલતમાં રઝળતી 4000 થી વધુ ગણેશજીનીની પ્રતિમાઓ મળી આવતા ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે સાંસ્કૃતિક સમિતિના કાર્યકર્તાઓએ તમામ મૂર્તિઓ બહાર કાઢી હજીરાના દરિયામાં શ્રદ્ધાભેર પુનઃ વિસર્જન કરી આસ્થાનું પ્રતીક બન્યા હતા
Related Posts
તિલકવાડા તાલુકાના પહાડ ગામે આવેલ નદીના પુલ પરથી પસાર થતી ટ્રક પલ્ટી ખાઇ જતા અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઈજા.
પરચુરણ સામાન ભરીને જતી ટ્રકના સામાન તથા ટ્રકને ભારે નુકસાન. તિલકવાડા તાલુકાના પહાડ ગામે આવેલ નદીના પુલ પરથી પસાર થતી…
*📌ભરૂચ: તહેવાર અનુસંધાને અંકલેશ્વર ‘એ’ ડિવિઝન પો.સ્ટે. વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યુ…*
*📌ભરૂચ: તહેવાર અનુસંધાને અંકલેશ્વર ‘એ’ ડિવિઝન પો.સ્ટે. વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યુ…*
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગમાં સુધારેલ બજેટને અપાશે મંજૂરી
રાજકોટ : રાજકોટ મનપાની સ્ટેન્ડિંગમાં સુધારેલ બજેટને અપાશે મંજૂરી મ્યુ.કમિશ્નરે મોકલેલ 2275 કરોડનું બજેટ કસોટીની એરણે વર્તમાન બોડીનું પ્રથમ બજેટ…
