માં અંબાનો ચાચર ચોક રહ્યો સુનો ભાદરવી પૂનમ જગતજનની મા અંબાનો ભાદરવી પૂનમનો મેળો ભક્તો વિના જ સંપન્ન થઈ ગયો. જ્યા દરવર્ષે સેંકડો પદયાત્રા કરીને શ્રદ્ધાળુઓ આવે છે. ત્યાં આ વર્ષે માત્ર ગણતરીના લોકો જ ઉપસ્થિત રહ્યા અને મેળો સંપન્ન થયો હતો. જોકે તેનાથી સ્થાનિકોને અંદાજે 50 કરોડનું આર્થિક નુકશાન થયું છે.
Related Posts
રિવરફ્રન્ટ પરથી #Ayesha નામની યુવતીના આપઘાતનો મામલો
રિવરફ્રન્ટ પરથી #Ayesha નામની યુવતીના આપઘાતનો મામલો રિવરફ્રન્ટ પોલીસે આયેશાના આરોપી પતિ આરિફ ખાનની ધરપકડ કરી રાજસ્થાનના પાલી ખાતેથી કરી…
ગુજરાત ACB ઇતિહાસનો સૌથી મોટો અપ્રમાણસર મિલકતનો કેસ
ગુજરાત ACB ઇતિહાસનો સૌથી મોટો અપ્રમાણસર મિલકતનો કેસ કલોલ ખાતે ફરજ બજાવતા નીવૃત નાયબ મામલતદાર વિરમ દેસાઈ સામે ગુનો દાખલ…
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ નર્મદા જિલ્લાની મુલાકાતે નર્મદા માં અતિ ભારે વરસાદના કારણે સર્જાયેલી અતિવૃષ્ટિ અને ખાના ખરાબીનું નિરીક્ષણ…
