માં અંબાનો ચાચર ચોક રહ્યો સુનો ભાદરવી પૂનમ જગતજનની મા અંબાનો ભાદરવી પૂનમનો મેળો ભક્તો વિના જ સંપન્ન થઈ ગયો. જ્યા દરવર્ષે સેંકડો પદયાત્રા કરીને શ્રદ્ધાળુઓ આવે છે. ત્યાં આ વર્ષે માત્ર ગણતરીના લોકો જ ઉપસ્થિત રહ્યા અને મેળો સંપન્ન થયો હતો. જોકે તેનાથી સ્થાનિકોને અંદાજે 50 કરોડનું આર્થિક નુકશાન થયું છે.
Related Posts
જામનગર JMC ખાતે યોજાઈ મહત્વની બેઠક. મેયર સહિતના પદાધિકારીઓએ યોજી બેઠક.
જામનગર શહેર સમાચાર શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલ પાણીને તાત્કાલિક કાઢવા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવશે. પાણીના નિકાલ માટે વચ્ચે આવતા…
રાજ્યના 17 પોલીસ અધિકારીને મળ્યો એવોર્ડ વિક્રમસિંહ પ્રશંસનીય સેવા માટે અધિકારીઓ ને એવોર્ડ રાષ્ટ્રપતિ પોલીસ મેડલની કરાઇ જાહેરાત
પ્રશંસનીય સેવા માટે અધિકારીઓને એવોર્ડરાષ્ટ્રપતિ પોલીસ મેડલની કરાઇ જાહેરાતરાજ્યના 17 પોલીસ અધિકારીને મળ્યો એવોર્ડવિક્રમસિંહ રાઠોડ, આસિ. કમિશનર, ઇન્ટેલિજન્સધર્મેન્દ્ર ચાવડા, ACP,…
*સરકારે પ્લાષ્ટિક પાર્ક બનાવવાની કરેલી જાહેરાત માત્ર કાગળ પર*
રાજ્ય સરકાર દ્વારા ભાવનગરમાં પ્લાસ્ટિક પાર્ક બનાવવાની જાહેરાત તો મોટા ઉપાડે કરવામાં આવી હતી. પરંતુ આ પ્લાસ્ટિક પાર્ક ફક્ત કાગળ…
