માં અંબાનો ચાચર ચોક રહ્યો સુનો ભાદરવી પૂનમ જગતજનની મા અંબાનો ભાદરવી પૂનમનો મેળો ભક્તો વિના જ સંપન્ન થઈ ગયો. જ્યા દરવર્ષે સેંકડો પદયાત્રા કરીને શ્રદ્ધાળુઓ આવે છે. ત્યાં આ વર્ષે માત્ર ગણતરીના લોકો જ ઉપસ્થિત રહ્યા અને મેળો સંપન્ન થયો હતો. જોકે તેનાથી સ્થાનિકોને અંદાજે 50 કરોડનું આર્થિક નુકશાન થયું છે.
Related Posts
ગુજરાતમાં કોરોનાના નવા 10,019 કેસરાજ્યમાં કોરોનાથી 2 દર્દીના મોત.
ગુજરાતમાં કોરોનાના નવા 10,019 કેસરાજ્યમાં કોરોનાથી 2 દર્દીના મોત વલસાડ અને નવસારીમાં 1 – 1 મોતઅમદાવાદમાં 3164, સુરતમાં 3259 કેસવડોદરામાં…
*કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરતા શહેર પ્રમુખ પ્રેરક શાહ*
*કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરતા શહેર પ્રમુખ પ્રેરક શાહ* અમદાવાદ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ગુજરાતની…
રાજપીપળાનું ગૌરવ વધારતો રાજપીપળાનો વડીયા પેલેસ: કલા અને સ્થાપત્ય નો અદભૂત નમૂનો. ……………………………….. ગોહિલ વંશના રાજા વિજયસિંહ મહારાજે રાજપીપળા નજીક…
