માં અંબાનો ચાચર ચોક રહ્યો સુનો ભાદરવી પૂનમ જગતજનની મા અંબાનો ભાદરવી પૂનમનો મેળો ભક્તો વિના જ સંપન્ન થઈ ગયો. જ્યા દરવર્ષે સેંકડો પદયાત્રા કરીને શ્રદ્ધાળુઓ આવે છે. ત્યાં આ વર્ષે માત્ર ગણતરીના લોકો જ ઉપસ્થિત રહ્યા અને મેળો સંપન્ન થયો હતો. જોકે તેનાથી સ્થાનિકોને અંદાજે 50 કરોડનું આર્થિક નુકશાન થયું છે.
Related Posts
આણંદ બ્રેકીંગ અપડેટ.. બોરસદ માં પોલીસ જવાન પર હુમલાનો મામલો… ગંભીર રીતે ઘાયલ પોલીસ જવાન નું સારવાર દરમિયાન મોત.. પોલીસ…
ખોખરા હાટકેશ્વરથી મણીનગરને જોડતો ગુરુજી બ્રિજ બંધ કરવામાં આવ્યો
ખોખરા હાટકેશ્વરથી મણીનગરને જોડતો ગુરુજી બ્રિજ બંધ કરવામાં આવ્યો મણીનગર કંન્ટેઇમેંટ ઝોન ગણવામાં આવતા તેમાં પ્રવેશ અટકાવવા માટે નિર્ણય લેવામા…
હર ઘર તિરંગા અભિયાનને વેગ આપવા જામનગર ખાતે શેરી નાટક ભજવાયું જીએનએ જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા એમ.પી.શાહ ઉદ્યોગનગર માં…
