Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*હું ખાતરી આપુ છું તમામના પૈસા સુરક્ષિત યસ બેંક માં સરકાર થઈ એક્ટિવ*

યસ બેંક ના સંકટ મુદ્દે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પ્રતિક્રિયા આપી. નાણાપ્રધાને કહ્યું કે બેંકના સંકટને લઇને કોઇ પણ ગ્રાહકે ગભરાવવાની…

*યસ બેંકના સંકટને પહેલાં જ ભાળી ગયું વિશ્વ પ્રસિદ્ધ મંદિર 1300 કરોડ ઉપાડી લીધા*

યસ બેન્ક સંકટના થોડાક જ સમય પહેલા આંધ્ર પ્રદેશ ના તિરૂમલામાં તિરૂપતિ વેંકટેશ્વર મંદિરના ટ્રસ્ટનું એક પગલું તેના માટે કોઈ…

*કોન બનેગા કરોડપતિના નામે ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ*

નવી દિલ્હીઃ દિગ્ગજ ફિલ્મ સ્ટાર અને બોલીવુડના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચન કોન બનેગા કરોડપતિ નામનો એક રિયાલીટી શો હોસ્ટ કરે…

*હવે આવકવેરા વિભાગના નિશાને અહેમદ પટેલઃ પાઠવ્યું સમન્સ*

નવી દિલ્હી: આવક વેરા વિભાગે પહેલી વખત કોઇ રાજકીય પાર્ટીના ખજાનચીને ધનસંગ્રહના મામલે નોટિસ પાઠવી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને સમન્સ…

*સંસદમાં કોંગ્રેસના સાત સાંસદોના સસ્પેન્શન પર સરકાર અડગ*

નવી દિલ્હીઃ કોંગ્રેસના સાત સાંસદોના સસ્પેન્શન પર સરકાર અડગ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો પોતાના અસંસદીય આચરણ માટે ક્ષમા પણ…

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 562 રજવાડાઓનું મ્યુઝિયમ બનાવવાની રાજવી પરિવારે કરી માંગ.

૩૧મી ઓક્ટોબર 2018 ના રોજ સ્ટેચ્યુના લોકાર્પણ વખતે દેશની અખંડિતતા મહત્વનું યોગદાન આપનારા 562 દેશી રજવાડાઓનું મ્યુઝિયમ સ્ટેચ્યુ પાસે બનાવવામાં…

નર્મદા આરોગ્ય વિભાગ કોરોના વાયરસ સામે લડવા સજ્જ, વિદેશથી આવેલો વ્યક્તિ ઓબ્ઝર્વેશન હેઠળ

ડેડીયાપાડાના ઈરાનથી પોતાની બિઝનેસ ટુર પતાવી પરત આવેલા 42 વર્ષીય શખ્સનું નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગે કોરોના વાઈરસ મામલે ચેકીંગ કર્યું…

મુખ્ય અધિકારી વેરા વસુલાત મુદ્દે બન્યા આકરા, 2 મિલકત કરી સિલ

રાજપીપળા પાલિકા મુખ્ય અધિકારી વેરા વસુલાત મુદ્દે બન્યા આકરા, 2 મિલકત કરી સિલ ઈન્ડ્સ ટાવર લિમિટેડ અને 13 હજાર મિલકત…