તો દેશની ખાનગી બેંક Yes Bank ને બચાવવા સરકારી બેંક એસબીઆઇનો સહારો લેવાય તેવી શક્યતાઓ છે. આવામાં એ પણ જાણવુ જરૂરી છે કે, એસબીઆઇની હાલત કેવી છે. દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઇ કોઇનો હાથ પકડે તો ગમે તેવા વમળમાથી બહાર નીકળી શકાય. પણ હવે એસબીઆઇ કેટલી સક્ષમ છે તેને લઇને પણ લોકો ચર્ચા કરી રહ્યા છે. ભારતીય સ્ટેટ બેંકના ર૦૧૮-૧૯ના આંકડા પર નજર કરીએ તો બેંકને ૮૬ર કરોડનો ચોખ્ખો નફો હતો. પણ એ પહેલાના બે વરસ ખોટ પણ ખાધી હતી.
Related Posts
બળાત્કારના કેસમાં જીતનગર જેલમાં રાખેલ બીજો કેદી 18મીમાર્ચે પોલીસ જાપ્તા હેઠળ ધોરણ12ની પરીક્ષા આપશે.
રાજપીપળાની એડીશનલ ડીસ્ટ્રીકટ અને સેશન્સ કોર્ટે પરીક્ષા આપવા માટે આપી ખાસ પરવાનગી. 18 મી માર્ચે એક દિવસ માટે પરોલ પર…
ગુજરાત ગૌરવ દિન – ૬૩ મો સ્થાપના દિવસ *જામનગર ટાઉનહોલથી સાત રસ્તા સર્કલ સુધી યોજાયેલ ભવ્ય પોલીસ પરેડમાં સલામી…
સિક્કિમનાં મુખ્યમંત્રી સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાતે
સિક્કિમનાં મુખ્યમંત્રી સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાતે સરદાર પટેલનાં મહાન દૃષ્ટિકોણ અને ઐતિહાસિક નિર્ણયને લીધે દેશની એકતા અને અખંડિતતા કાયમ માટે…
