તો દેશની ખાનગી બેંક Yes Bank ને બચાવવા સરકારી બેંક એસબીઆઇનો સહારો લેવાય તેવી શક્યતાઓ છે. આવામાં એ પણ જાણવુ જરૂરી છે કે, એસબીઆઇની હાલત કેવી છે. દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઇ કોઇનો હાથ પકડે તો ગમે તેવા વમળમાથી બહાર નીકળી શકાય. પણ હવે એસબીઆઇ કેટલી સક્ષમ છે તેને લઇને પણ લોકો ચર્ચા કરી રહ્યા છે. ભારતીય સ્ટેટ બેંકના ર૦૧૮-૧૯ના આંકડા પર નજર કરીએ તો બેંકને ૮૬ર કરોડનો ચોખ્ખો નફો હતો. પણ એ પહેલાના બે વરસ ખોટ પણ ખાધી હતી.
Related Posts
નર્મદા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખનું રાજીનામુ
નર્મદા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખનું રાજીનામુ, રાજીનામાનો પત્ર સોશિયલ મિડિયામા ફરતો થઇ ગયો અન્ય કાર્યકરો સાથે ભાજપામા જોડાશે કોંગ્રેસને મોટો…
રજનીકાન્તની જાહેરાત
રજનીકાન્તની જાહેરાત… ભગવાનની ઇચ્છા નથી કે તેઓ રાજકારણમાં આવે… પોતે બિમાર પડ્યા એને ભગવાનની નોટિસ ગણાવી અને આજે જાહેરાત કરી…
દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં મોટો ભૂકંપ
દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં મોટો ભૂકંપ 1 મિનિટ સુધી ધ્રુજતી રહી ધરતી મોટા ભૂકંપથી લોકોમાં ગભરાટ રિક્ટર…
