તો દેશની ખાનગી બેંક Yes Bank ને બચાવવા સરકારી બેંક એસબીઆઇનો સહારો લેવાય તેવી શક્યતાઓ છે. આવામાં એ પણ જાણવુ જરૂરી છે કે, એસબીઆઇની હાલત કેવી છે. દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઇ કોઇનો હાથ પકડે તો ગમે તેવા વમળમાથી બહાર નીકળી શકાય. પણ હવે એસબીઆઇ કેટલી સક્ષમ છે તેને લઇને પણ લોકો ચર્ચા કરી રહ્યા છે. ભારતીય સ્ટેટ બેંકના ર૦૧૮-૧૯ના આંકડા પર નજર કરીએ તો બેંકને ૮૬ર કરોડનો ચોખ્ખો નફો હતો. પણ એ પહેલાના બે વરસ ખોટ પણ ખાધી હતી.
Related Posts
પ્રાંત અધિકારીએ રાજપીપળા અમુક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાનો અભિપ્રાય આપ્યો.
રાજપીપળા શહેરના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની શરૂ થયેલી તંત્રની હિલચાલ. જિલ્લા કલેકટર પ્રાંત અધિકારી અને જિલ્લા પોલીસ પાસેથી અભિપ્રાય…
भरूच पुलिस का निर्णय: सुबह 9 से रात 9 बजे तक भारी वाहनों को शहर में प्रवेश पर लगा प्रतिबंध।…
*જામનગર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એસોસિએશન દ્વારા નૈસર્ગિક વાતાવરણમાં કાર્યક્રમ યોજાયો* જીએનએ જામનગર: જામનગર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એસોસિયેશન, એ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વ્યવસાય ક્ષેત્રે…
