યસ બેન્ક સંકટના થોડાક જ સમય પહેલા આંધ્ર પ્રદેશ ના તિરૂમલામાં તિરૂપતિ વેંકટેશ્વર મંદિરના ટ્રસ્ટનું એક પગલું તેના માટે કોઈ વરદાનથી ઓછું નથી. હકીકતે આ મંદિરના ટ્રસ્ટે અમુક મહિના પહેલા જ યસ બેન્કથી 1300 કરોડ રૂપિયા કાઢ્યા હતા.વાઈબી સુબ્બા રેડ્ડીએ TTDના અધ્યક્ષ પદ બનાવવાના તરત બાદ અધિકારીઓને જણાવ્યું કે તે બેન્કમાં જમા રકમ કાઢી લે. આ ટ્રસ્ટે 4 પ્રાઈવેટ બેન્કોમાં ફંડ જમા કરાવી રાખ્યું છે. જેમાંથી યસ બેંક પણ એક હતી
Related Posts
મનસુખ વસાવા સ્પીચ આપતાં હતા તે સમયે એન્કર વચ્ચે બોલતા ડિસ્ટર્બ થયેલા મનસુખ વસાવા અકળાઈ ગયા
વિશ્વ આદીવાસી દિવસની ઊજવણી દરમિયાનચાલુ પ્રવચને વચ્ચે એન્કરિંગ કરતી એન્કર ઉપર સાંસદ મનસુખ વસાવા ગુસ્સે થઈ ગયા. ઉજવણી સમયે સાંસદ…
*યુક્રેન-રશિયા વોર સમજો* અમેરિકાની મુસદ્દીગીરી, યુક્રેનની બેવકૂફી અને રશિયાની મજબૂરી એટલે આજનું યુક્રેન-રશિયા વોર. યુદ્ધ ક્યારેય એક…
ડીસીપી ઝોન 7નો પોલીસને આદેશ, દારૂના અડ્ડા બંધ કરાવો નહીં તો કાર્યવાહી માટે તૈયાર રહો.
અમદાવાદ : આઇપીએસ પ્રેમસુખ દેલુએ અમદાવાદનાં ઝોન 7 ડીસીપીનો ચાર્જ લીધાના ગણતરીના દિવસોમાં તેમના તાબામાં આવતા 7 પોલીસ સ્ટેશનનાં તમામ…
