યસ બેન્ક સંકટના થોડાક જ સમય પહેલા આંધ્ર પ્રદેશ ના તિરૂમલામાં તિરૂપતિ વેંકટેશ્વર મંદિરના ટ્રસ્ટનું એક પગલું તેના માટે કોઈ વરદાનથી ઓછું નથી. હકીકતે આ મંદિરના ટ્રસ્ટે અમુક મહિના પહેલા જ યસ બેન્કથી 1300 કરોડ રૂપિયા કાઢ્યા હતા.વાઈબી સુબ્બા રેડ્ડીએ TTDના અધ્યક્ષ પદ બનાવવાના તરત બાદ અધિકારીઓને જણાવ્યું કે તે બેન્કમાં જમા રકમ કાઢી લે. આ ટ્રસ્ટે 4 પ્રાઈવેટ બેન્કોમાં ફંડ જમા કરાવી રાખ્યું છે. જેમાંથી યસ બેંક પણ એક હતી
Related Posts
કોરોનાની ત્રીજી લહેરની આશંકા, કેન્દ્ર સરકારે વિમાન મુસાફરીને લઈ લીધું મોટું પગલું
કોરોનાની ત્રીજી લહેરની આશંકા, કેન્દ્ર સરકારે વિમાન મુસાફરીને લઈ લીધું મોટું પગલુંવર્તમાન સ્થિતિને જોતા કેન્દ્ર સરકારે શિડ્યુલ ઈન્ટરનેશનલ કોમર્શિયલ ફ્લાઈટ…
સોની પર ફાયરિંગ કરી ખંડણી માંગવાનો કેસ- કુખ્યાત ગેગ સ્ટર વિશાલ ગોસ્વામી દોષિત જાહેર
સોની પર ફાયરિંગ કરી ખંડણી માંગવાનો કેસ- કુખ્યાત ગેગ સ્ટર વિશાલ ગોસ્વામી દોષિત જાહેર બપોરે કોર્ટ સજા ફરમાવશે
*ભરૂચ: વાલિયા-ડહેલી માર્ગ ઉપર મોખડી ગામના યુવાનોને નડ્યો અકસ્માત* બાઈક વૃક્ષ સાથે ભટકાતા ગંભીર ઇજાઓને પગલે બે યુવાનોના ઘટના…
