યસ બેન્ક સંકટના થોડાક જ સમય પહેલા આંધ્ર પ્રદેશ ના તિરૂમલામાં તિરૂપતિ વેંકટેશ્વર મંદિરના ટ્રસ્ટનું એક પગલું તેના માટે કોઈ વરદાનથી ઓછું નથી. હકીકતે આ મંદિરના ટ્રસ્ટે અમુક મહિના પહેલા જ યસ બેન્કથી 1300 કરોડ રૂપિયા કાઢ્યા હતા.વાઈબી સુબ્બા રેડ્ડીએ TTDના અધ્યક્ષ પદ બનાવવાના તરત બાદ અધિકારીઓને જણાવ્યું કે તે બેન્કમાં જમા રકમ કાઢી લે. આ ટ્રસ્ટે 4 પ્રાઈવેટ બેન્કોમાં ફંડ જમા કરાવી રાખ્યું છે. જેમાંથી યસ બેંક પણ એક હતી
Related Posts
વાદળછાયાના વાતાવરણને લીધે 10 ફ્લાઈટ મોડીપડી
વાદળછાયાના વાતાવરણને લીધે 10 ફ્લાઈટ મોડીપડી અમદાવાદ – અમદાવાદ એરપોર્ટ પર વાદળછાયા વાતાવરણ વચ્ચે દિવસ દરમિયાન 10 જેટલી ફ્લાઈટ 45…
NEWS* આવતી કાલથી સુરતમાં GSRTC ની બસો થશે શરૂ. ગાઈડલાઈનના પાલન સાથે થશે શરૂ.
NEWS* આવતી કાલથી સુરતમાં GSRTC ની બસો થશે શરૂ. ગાઈડલાઈનના પાલન સાથે થશે શરૂ.
બ્રેકિંગ ન્યૂઝ: CM વિજય રૂપાણીએ કરાવ્યો ટેસ્ટ લોકોને વધુમાં વધુ ટેસ્ટ કરાવવા કરી અપીલ
https://youtu.be/l__z7L4w_sw બ્રેકિંગ ન્યૂઝ: CM વિજય રૂપાણીએ કરાવ્યો ટેસ્ટ લોકોને વધુમાં વધુ ટેસ્ટ કરાવવા કરી અપીલ ફંકશનનાં મુલાકાતીઓને રોજ મળતાં હોય…
