યસ બેન્ક સંકટના થોડાક જ સમય પહેલા આંધ્ર પ્રદેશ ના તિરૂમલામાં તિરૂપતિ વેંકટેશ્વર મંદિરના ટ્રસ્ટનું એક પગલું તેના માટે કોઈ વરદાનથી ઓછું નથી. હકીકતે આ મંદિરના ટ્રસ્ટે અમુક મહિના પહેલા જ યસ બેન્કથી 1300 કરોડ રૂપિયા કાઢ્યા હતા.વાઈબી સુબ્બા રેડ્ડીએ TTDના અધ્યક્ષ પદ બનાવવાના તરત બાદ અધિકારીઓને જણાવ્યું કે તે બેન્કમાં જમા રકમ કાઢી લે. આ ટ્રસ્ટે 4 પ્રાઈવેટ બેન્કોમાં ફંડ જમા કરાવી રાખ્યું છે. જેમાંથી યસ બેંક પણ એક હતી
Related Posts
માનવતાની મહેક: કિન્નર સમાજે દીકરી દત્તક લઈ ધામધૂમથી ” ઢૂંઢોસ્તવ ઉજવ્યો.
માનવતાની મહેક: કિન્નર સમાજે દીકરી દત્તક લઈ ધામધૂમથી ” ઢૂંઢોસ્તવ ઉજવ્યો સંવેદનાનું સરનામું: કશિશ દે નાયક ભાવના દે ના પરિવારે…
*શાસકની સંવેદના….* *૧૦૦ માં અંગદાનના સમાચાર મળતા આરોગ્યમંત્રી પહોંચ્યા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં* *********** *ગઇકાલે રાત્રે ૧૦:૦૦ કલાકે અમદાવાદ સિવિલ હોસ્પિટલ…
ઓલપાડ તાલુકાનાં સાયણ નગરની સરકારી પ્રાથમિક શાળામાં આનંદમેળાનું ભવ્ય આયોજન સફળતાપૂર્વક સંપન્ન (શાળાનાં શિક્ષકો દ્વારા ઉભા કરવામાં આવેલાં સ્ટોલ પરથી…
