યસ બેન્ક સંકટના થોડાક જ સમય પહેલા આંધ્ર પ્રદેશ ના તિરૂમલામાં તિરૂપતિ વેંકટેશ્વર મંદિરના ટ્રસ્ટનું એક પગલું તેના માટે કોઈ વરદાનથી ઓછું નથી. હકીકતે આ મંદિરના ટ્રસ્ટે અમુક મહિના પહેલા જ યસ બેન્કથી 1300 કરોડ રૂપિયા કાઢ્યા હતા.વાઈબી સુબ્બા રેડ્ડીએ TTDના અધ્યક્ષ પદ બનાવવાના તરત બાદ અધિકારીઓને જણાવ્યું કે તે બેન્કમાં જમા રકમ કાઢી લે. આ ટ્રસ્ટે 4 પ્રાઈવેટ બેન્કોમાં ફંડ જમા કરાવી રાખ્યું છે. જેમાંથી યસ બેંક પણ એક હતી
Related Posts
તાઉ-તે “ વાવાઝોડા સંદર્ભે સાવચેતી અને સલામતીના ભાગરૂપે વન વિભાગની ૧૦ ટુકડીઓ દ્વારા રપેટ્રોલિંગમાં ધરાશયી થયેલા ૫૪ વૃક્ષો દૂર કરી વાહનવ્યવહાર-અવરજવર માટે માર્ગો ખૂલ્લાં કરાયાં
તાઉ-તે “ વાવાઝોડા સંદર્ભે સાવચેતી અને સલામતીના ભાગરૂપે વન વિભાગની ૧૦ ટુકડીઓ દ્વારા રપેટ્રોલિંગમાં ધરાશયી થયેલા ૫૪ વૃક્ષો દૂર કરી…
ગુજરાતમાં ડ્રેગન નામનું ફળ હવે કમલમ નામથી ઓળખાશે: સીએમ રૂપાણીની જાહેરાત.
ગુજરાતમાં ડ્રેગન નામનું ફળ હવે કમલમ નામથી ઓળખાશે: સીએમ રૂપાણીની જાહેરાત. ગાંધીનગર: દુનિયામાં પ્રચલિત ફળ ડ્રેગન ફ્રૂટ હવે ગુજરાત કમલમ…
ત્રણ દિવસ પછી નર્મદામાં વરસાદનું જોર ધીમું પડયું. રાજપીપળામાં વરસાદના આગમનથી ઠેરઠેર પાણી ભરાયા.
સાગબારા અને દેડીયાપાડા માં વરસાદ થંભી ગયો વરસાદ. ગરુડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકામાં પણ 8 થી 11 મીમી વરસાદ. ખેડૂતો…
