યસ બેંક ના સંકટ મુદ્દે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પ્રતિક્રિયા આપી. નાણાપ્રધાને કહ્યું કે બેંકના સંકટને લઇને કોઇ પણ ગ્રાહકે ગભરાવવાની જરૂર નથી. હું ખાતરી આપું છું કે તમામ ખાતાધારકોના પૈસા સુરક્ષિત છે. કોઇ ખાતાધારકને નુકસાન નહીં થાય. તેમણે કહ્યું કે સરકાર સતત આરબીઆઇના સંપર્કમાં છે. યસ બેંકનો મુદ્દો બહુ જલ્દી જ ઉકેલાઇ જશે.
Related Posts
*દેશમાં કોરોના કેસ વધીને 242 થયા હતા*
કોરોના વાઇરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પાંચ મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધીને 52 થયા કેરળમાં કોરોનાના નવા 12 દર્દી સાથે કુલ…
બનાસકાંઠા….. દાંતીવાડાના જાત- ભાડલી ગામની સીમમાં લૂંટની બની ઘટના..
બનાસકાંઠા….. દાંતીવાડાના જાત- ભાડલી ગામની સીમમાં લૂંટની બની ઘટના.. સાધુબાવાના વેશમાં આવેલા 3 લોકોએ હાથમાં પાણી આપી કરી લૂંટ.. રાહદારીને…
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શંકર ચૌધરી ના ભાણેજ નું વધુ એક નકલી ડીગ્રી કૌભાંડ ખુલ્યું
બનાસકાંઠા બ્રેકિંગ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શંકર ચૌધરી ના ભાણેજ નું વધુ એક નકલી ડીગ્રી કૌભાંડ ખુલ્યું નકલી ડિગ્રી કૌભાંડ માં બનાસ બેંક…
