યસ બેંક ના સંકટ મુદ્દે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પ્રતિક્રિયા આપી. નાણાપ્રધાને કહ્યું કે બેંકના સંકટને લઇને કોઇ પણ ગ્રાહકે ગભરાવવાની જરૂર નથી. હું ખાતરી આપું છું કે તમામ ખાતાધારકોના પૈસા સુરક્ષિત છે. કોઇ ખાતાધારકને નુકસાન નહીં થાય. તેમણે કહ્યું કે સરકાર સતત આરબીઆઇના સંપર્કમાં છે. યસ બેંકનો મુદ્દો બહુ જલ્દી જ ઉકેલાઇ જશે.
Related Posts
*રાજ્યમાં ત્રણ શંકાસ્પદ દર્દી, બે SVPમાં અને એક રાજકોટ સિવિલમાં દાખલ, એકનો રિપોર્ટ પોઝિટીવ હોવાની શક્યતા*
આ બન્ને વ્યક્તિમાં કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને આઇસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ…
🌧️🌧️દેવભૂમિ દ્વારકાનું રાવલ શહેર સંપર્ક વિહોણું બન્યું,
રાવલને જોડતા તમામ માર્ગો પૂરના કારણે બંધ, રાવલ-ચંદ્રાવાડા, રાવલ સૂર્યાવદર સહિતના માર્ગો બંધ, ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે 25…
GST આસી કમિશ્નર ગોપાલસિંહ મીણા વિરુદ્ધ સત્તા ના દુરુપયોગ નો ગુનો દાખલ
ગુજરાત ન્યુઝ બ્રેકીંગ GST આસી કમિશ્નર ગોપાલસિંહ મીણા વિરુદ્ધ સત્તા ના દુરુપયોગ નો ગુનો દાખલ એસીબી એ GST આસી કમિશ્નર…
