યસ બેંક ના સંકટ મુદ્દે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પ્રતિક્રિયા આપી. નાણાપ્રધાને કહ્યું કે બેંકના સંકટને લઇને કોઇ પણ ગ્રાહકે ગભરાવવાની જરૂર નથી. હું ખાતરી આપું છું કે તમામ ખાતાધારકોના પૈસા સુરક્ષિત છે. કોઇ ખાતાધારકને નુકસાન નહીં થાય. તેમણે કહ્યું કે સરકાર સતત આરબીઆઇના સંપર્કમાં છે. યસ બેંકનો મુદ્દો બહુ જલ્દી જ ઉકેલાઇ જશે.
Related Posts
*પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા મુખ્યમંત્રી*
*પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા મુખ્યમંત્રી* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ…
*ગુજરાત એકસ પ્રેસ ન્યુઝ .રીપોટર રાકેશ જોષી ; *હથિયાર કેસ: # ગુપ્તા ગન હૉઉસના મલિક સિવાય અન્ય માસ્ટર માઈન્ડ પણ સામે આવ્યા* *
અમદાવાદ: ગુજરાત ATSદ્વારા 54 હથિયાર સાથે 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મોટા ભાગના હથિયાર વિદેશી હોવાનું સામે આવ્યું…
*ગાંધીનગર મહાનગરપાલિકાને મળી 2 એમ્બ્યુલન્સની ભેટ*
*ગાંધીનગર મહાનગરપાલિકાને મળી 2 એમ્બ્યુલન્સની ભેટ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગર મહાનગરપાલિકાને કોટક મહિન્દ્રા બેન્ક દ્વારા CSR ફંડ દ્વારા ૨ એમ્બ્યુલન્સની…
