યસ બેંક ના સંકટ મુદ્દે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પ્રતિક્રિયા આપી. નાણાપ્રધાને કહ્યું કે બેંકના સંકટને લઇને કોઇ પણ ગ્રાહકે ગભરાવવાની જરૂર નથી. હું ખાતરી આપું છું કે તમામ ખાતાધારકોના પૈસા સુરક્ષિત છે. કોઇ ખાતાધારકને નુકસાન નહીં થાય. તેમણે કહ્યું કે સરકાર સતત આરબીઆઇના સંપર્કમાં છે. યસ બેંકનો મુદ્દો બહુ જલ્દી જ ઉકેલાઇ જશે.
Related Posts
શ્લોકા આકાશ અંબાણીને ત્યાં દિકરીનો જન્મ થતા જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દાદા બન્યા
,શ્લોકા આકાશ અંબાણીને ત્યાં દિકરીનો જન્મ થતા જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દાદા બન્યા
*ગુજરાતની ૫૮ ડ્રોન દીદીએ માત્ર ૯ માસમાં જ ૮,૦૦૦ એકરથી વધુ જમીનમાં ડ્રોનથી દવાનો છંટકાવ કર્યો*
*ડ્રોન દીદી: હવે મહિલાઓના હાથમાં જોવા મળશે ડ્રોન ટેકનોલોજીની કમાન* *ગુજરાતની ૫૮ ડ્રોન દીદીએ માત્ર ૯ માસમાં જ ૮,૦૦૦ એકરથી…
મુખ્યમંત્રીશ્રીનો તબીબો-આરોગ્ય કર્મીઓની આરોગ્ય રક્ષાનો મહત્વપૂર્ણ અભિગમ*:- *નાગરિકો-પ્રજાજનોની આરોગ્ય રક્ષા માટે કાર્યરત ખાનગી તબીબોની હેલ્થ સેફટી માટે રપ હજાર N-95 માસ્ક ઇન્ડીયન મેડિકલ એસોસિયેશનને વિનામૂલ્યે આપવામાં આવશે
-: ** …… કોરોના વાયરસ-કોવિડ-૧૯ની પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ સરળતાએ ઉપલબ્ધ થઇ રહી છે ……. *મુખ્યમંત્રીશ્રીના નિર્ણયોની જાણકારી આપતા…
