યસ બેંક ના સંકટ મુદ્દે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પ્રતિક્રિયા આપી. નાણાપ્રધાને કહ્યું કે બેંકના સંકટને લઇને કોઇ પણ ગ્રાહકે ગભરાવવાની જરૂર નથી. હું ખાતરી આપું છું કે તમામ ખાતાધારકોના પૈસા સુરક્ષિત છે. કોઇ ખાતાધારકને નુકસાન નહીં થાય. તેમણે કહ્યું કે સરકાર સતત આરબીઆઇના સંપર્કમાં છે. યસ બેંકનો મુદ્દો બહુ જલ્દી જ ઉકેલાઇ જશે.
Related Posts
બનાસકાંઠાના અંબાજી મંદિર તરફથી સંઘના પ્રતિનિધિઓને 1400 ધજા અપાઈ.
અંબાજી (રાકેશ શર્મા) અંબાજી મંદિર તરફથી સંઘના પ્રતિનિધિઓને 1400 જેટલી ધજાઓ આપવામાં આવી. બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજા કરવામાં…
ભારતીય તટરક્ષક દળના મહાનિદેશકે લીધી પોરબંદરની મુલાકાત
જીએનએ અમદાવાદ: ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક, મહાનિદેશક ક્રિશ્નાસ્વામી નટરાજન PVSM, PTM, TM, 16 ડિસેમ્બર 2021ના રોજ ભારતીય તટરક્ષક દળ (ICG)ના…
અમદાવાદમાં મહિલા બુટલેગરો પર પોલીસની લાલ આંખ.
અમદાવાદમાં મહિલા બુટલેગરો પર પોલીસની લાલ આંખ. સરખેજમાં 9 મહિલા બુટલેગરોને ઝડપી ધરપકડ કરવામાં આવી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું…
