યસ બેંક ના સંકટ મુદ્દે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પ્રતિક્રિયા આપી. નાણાપ્રધાને કહ્યું કે બેંકના સંકટને લઇને કોઇ પણ ગ્રાહકે ગભરાવવાની જરૂર નથી. હું ખાતરી આપું છું કે તમામ ખાતાધારકોના પૈસા સુરક્ષિત છે. કોઇ ખાતાધારકને નુકસાન નહીં થાય. તેમણે કહ્યું કે સરકાર સતત આરબીઆઇના સંપર્કમાં છે. યસ બેંકનો મુદ્દો બહુ જલ્દી જ ઉકેલાઇ જશે.
Related Posts
*દેવભૂમિ દ્વારકામાં ભગવાનશ્રી કૃષ્ણ અને રાણી રુક્મણીજીના ભવ્ય વિવાહ સત્કાર સમારોહનું ભવ્ય આયોજન કરાયું*
*દેવભૂમિ દ્વારકામાં ભગવાનશ્રી કૃષ્ણ અને રાણી રુક્મણીજીના ભવ્ય વિવાહ સત્કાર સમારોહનું ભવ્ય આયોજન કરાયું* દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: માધવપુર ઘેડના…
*📍ચૂંટણી અગાઉ પોલીસ વિભાગમાં મોટો ફેરફાર*
*📍ચૂંટણી અગાઉ પોલીસ વિભાગમાં મોટો ફેરફાર* રાજ્યનાં 12 IPS/SPSની બદલી નીરજ બડગુજર અમદાવાદ સેક્ટર-1ના ACP બન્યા શરદ…
અમદાવાદ ના મણિનગર રેલવે પાટા પર ની ઘટના દક્ષિણી સોસાયટી પાસે ના અંડર પાસ નજીક જબલપુર થી સોમનાથ જતી એકસપ્રેસ રેલ ગાડી માં ચાલુ ટૈન પર થી બૈ યુવકો નીચ્ પટકાયા
અમદાવાદ ના મણિનગર રેલવે પાટા પર ની ઘટના દક્ષિણી સોસાયટી પાસે ના અંડર પાસ નજીક જબલપુર થી સોમનાથ જતી એકસપ્રેસ…
