નવી દિલ્હીઃ કોંગ્રેસના સાત સાંસદોના સસ્પેન્શન પર સરકાર અડગ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો પોતાના અસંસદીય આચરણ માટે ક્ષમા પણ તેઓ માંગી લેશે તો પણ સસ્પેન્શન પાછુ નહી ખેંચાય. તો કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈની લોકસભાની સદસ્યતા રદ્દ કરવા પર પણ વિચાર થઈ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, ઘટનાક્રમની તપાસ માટે બનેલી સમિતિની સદસ્યતા ઓછી કરવા પર વિચાર કરી શકે છે. ગોગોઈ પર આરોપ છે કે, તેમણે કાગળ છીનવીને ફાડી નાંખ્યા છે. ઉલ્લેખનીય છે કે બજેટ સત્ર દરમિયાન ભાગ દરમિયાન લોકસભામાં હંગામો કરવા અને અયોગ્ય આચરણ માટે કોંગ્રેસના સાત સાંસદોને બાકી રહેલા સંસદ સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા છે.
Related Posts
ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા તૌકતેની હાલની સ્થિતિ અને આ વાવાઝોડાના સામના માટેની રાજ્ય સરકારની સજ્જતાની સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા
• *ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા તૌકતેની હાલની સ્થિતિ અને આ વાવાઝોડાના સામના માટેની રાજ્ય સરકારની સજ્જતાની સંપૂર્ણ તૈયારીઓની…
*દ્વારકામાં કૃષ્ણલીલા દર્શાવતું મ્યુઝિયમ બનશે સોમનાથ અને દ્વારકા માટે વિમાન સેવા શરૂ થશે*
બજેટમાં રાજ્ય સરકારે યાત્રાધામો અને પ્રવાસનોને વિકસાવવા માટે પણ અનેક આયોજનો કર્યા છે. જેમા ખાસ કરીને કૃષ્ણનગરી દ્વારકાનો વિકાસ આયોજન…
*જામનગર કલેકટર કચેરી ખાતે કર્મયોગીઓ દ્વારા ”વિશ્વ રક્તદાતા દિવસ” નિમિત્તે શપથ ગ્રહણ કરાયા*
*જામનગર કલેકટર કચેરી ખાતે કર્મયોગીઓ દ્વારા ”વિશ્વ રક્તદાતા દિવસ” નિમિત્તે શપથ ગ્રહણ કરાયા* *જામનગર, સંજીવ રાજપૂત* દર વર્ષે તારીખ 14…
