નવી દિલ્હીઃ કોંગ્રેસના સાત સાંસદોના સસ્પેન્શન પર સરકાર અડગ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો પોતાના અસંસદીય આચરણ માટે ક્ષમા પણ તેઓ માંગી લેશે તો પણ સસ્પેન્શન પાછુ નહી ખેંચાય. તો કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈની લોકસભાની સદસ્યતા રદ્દ કરવા પર પણ વિચાર થઈ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, ઘટનાક્રમની તપાસ માટે બનેલી સમિતિની સદસ્યતા ઓછી કરવા પર વિચાર કરી શકે છે. ગોગોઈ પર આરોપ છે કે, તેમણે કાગળ છીનવીને ફાડી નાંખ્યા છે. ઉલ્લેખનીય છે કે બજેટ સત્ર દરમિયાન ભાગ દરમિયાન લોકસભામાં હંગામો કરવા અને અયોગ્ય આચરણ માટે કોંગ્રેસના સાત સાંસદોને બાકી રહેલા સંસદ સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા છે.
Related Posts
*📌ભરૂચ: અંક્લેશ્વર ગણેશ મંડળો દ્વારા ગણેશજીની પ્રતિમાઓ નર્મદા નદીમાં વિસર્જન કરવાની માંગ સાથે આવેદન અપાયું*
*📌ભરૂચ: અંક્લેશ્વર ગણેશ મંડળો દ્વારા ગણેશજીની પ્રતિમાઓ નર્મદા નદીમાં વિસર્જન કરવાની માંગ સાથે આવેદન અપાયું* અંક્લેશ્વર મામલતદારને આવેદન પત્ર પાઠવી…
નલિયામાં વિકર્મી ઠંડી
*નલિયામાં વિકર્મી ઠંડી “દેખો ત્યાં ઠાર”* *નલિયાનું લઘુતમ તાપમાન 2.5 ડિગ્રી નોંધાયું* *કાતિલ ઠંડીના કારણે જનજીવન થયું પ્રભાવિત* *કંડલાનો પારો…
જાણીતા ફિલ્મ કલાકાર રાજીવ કપૂર ઉર્ફે ચિન્ટુ નું હાર્ટ એટેકથી દુઃખદ અવસાન
જાણીતા ફિલ્મ કલાકાર રાજીવ કપૂર ઉર્ફે ચિન્ટુ નું હાર્ટ એટેકથી દુઃખદ અવસાન
