નવી દિલ્હી: આવક વેરા વિભાગે પહેલી વખત કોઇ રાજકીય પાર્ટીના ખજાનચીને ધનસંગ્રહના મામલે નોટિસ પાઠવી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને સમન્સ મોકલ્યા બાદ ઇન્કમટેક્સ વિભાગે કોંગ્રેસના કોષાધ્યક્ષ અહેમદ પટેલને કથિત રીતે જાહેર અઘોષિત પાર્ટી સંગ્રહ અને ચૂંટણી ખર્ચ માટે 550 કરોડ રૂપિયાથી વધારે ધનરાશિ મામલે નોટિસ પાઠવી છે. 2 એપ્રિલ 2019ના રોજ આવકવેરા વિભાગે મધ્ય પ્રદેશના કેટલાંક સ્થળો સહિત 52 જગ્યા પર દરોડા પાડ્યાં હતા. ત્યારબાદ ઓક્ટોબર 2019 અને ફેબ્રુઆરી 2020માં હૈદરાબાદ, વિજયવાડા અને અન્ય જગ્યા પર દરોડાની કાર્યવાહી કરી હતી. આ દરોડા પછી આ સમન્સ જારી કરવામાં આવ્યું છે.
Related Posts
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેનવનિર્મિત રેડિયો સ્ટેશનની લીધેલી મુલાકાત
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેનવનિર્મિત રેડિયો સ્ટેશનની લીધેલી મુલાકાત સ્થાનિક આદિવાસી RJ…
*ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ ભૂજના સફેદ રણના આકાશમાં કરશે ભવ્ય એર શો*
*ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ ભૂજના સફેદ રણના આકાશમાં કરશે ભવ્ય એર શો* અમદાવાદ, સંજીવ રાજપૂત: ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ…
પક્ષપલટો ફળ્યો ! કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સાત જીત્યા, બે હાર્યા. અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા, ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ…
