નવી દિલ્હી: આવક વેરા વિભાગે પહેલી વખત કોઇ રાજકીય પાર્ટીના ખજાનચીને ધનસંગ્રહના મામલે નોટિસ પાઠવી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને સમન્સ મોકલ્યા બાદ ઇન્કમટેક્સ વિભાગે કોંગ્રેસના કોષાધ્યક્ષ અહેમદ પટેલને કથિત રીતે જાહેર અઘોષિત પાર્ટી સંગ્રહ અને ચૂંટણી ખર્ચ માટે 550 કરોડ રૂપિયાથી વધારે ધનરાશિ મામલે નોટિસ પાઠવી છે. 2 એપ્રિલ 2019ના રોજ આવકવેરા વિભાગે મધ્ય પ્રદેશના કેટલાંક સ્થળો સહિત 52 જગ્યા પર દરોડા પાડ્યાં હતા. ત્યારબાદ ઓક્ટોબર 2019 અને ફેબ્રુઆરી 2020માં હૈદરાબાદ, વિજયવાડા અને અન્ય જગ્યા પર દરોડાની કાર્યવાહી કરી હતી. આ દરોડા પછી આ સમન્સ જારી કરવામાં આવ્યું છે.
Related Posts
કોરોના જેવી મહામારીમા પણ જુઠઠી રિપોર્ટ બનાવી સમગ્ર રાષ્ટ્ર સાથે ચેડા કરતા લોકોને આ રચના સમર્પિત )
કોરોના કોર્ટ આપણો વકીલ: સભી કોવિડ 19 કો સૂચિત કિયા જાતા હે કે વો અબ બેઅસર હો ચૂકે.. અબ ઉનકો…
ગિરનારની તપોભૂમિને તપ સાધનાની વિશ્વ ફલક પાર મુકનાર સિદ્ધ પુરુષ પૂજ્ય કાશ્મીરી બાપુ આજ દેવલોક સિધાવ્યા.જય ગિરનારી
ગિરનારની તપોભૂમિને તપ સાધનાની વિશ્વ ફલક પાર મુકનાર સિદ્ધ પુરુષ પૂજ્ય કાશ્મીરી બાપુ આજ દેવલોક સિધાવ્યા છે ..બાપુ તો સદેવ…
કોરોનાના વધતા કેસ વચ્ચે DyCM નીતિન પટેલ પહોંચ્યા વડોદરા.
કોરોનાના વધતા કેસ વચ્ચે DyCM નીતિન પટેલ પહોંચ્યા વડોદરા. ધારાસભ્યો-મંત્રીઓ અને આરોગ્ય અધિકારીઓ સાથે કરી બેઠક….✍️
