નવી દિલ્હી: આવક વેરા વિભાગે પહેલી વખત કોઇ રાજકીય પાર્ટીના ખજાનચીને ધનસંગ્રહના મામલે નોટિસ પાઠવી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને સમન્સ મોકલ્યા બાદ ઇન્કમટેક્સ વિભાગે કોંગ્રેસના કોષાધ્યક્ષ અહેમદ પટેલને કથિત રીતે જાહેર અઘોષિત પાર્ટી સંગ્રહ અને ચૂંટણી ખર્ચ માટે 550 કરોડ રૂપિયાથી વધારે ધનરાશિ મામલે નોટિસ પાઠવી છે. 2 એપ્રિલ 2019ના રોજ આવકવેરા વિભાગે મધ્ય પ્રદેશના કેટલાંક સ્થળો સહિત 52 જગ્યા પર દરોડા પાડ્યાં હતા. ત્યારબાદ ઓક્ટોબર 2019 અને ફેબ્રુઆરી 2020માં હૈદરાબાદ, વિજયવાડા અને અન્ય જગ્યા પર દરોડાની કાર્યવાહી કરી હતી. આ દરોડા પછી આ સમન્સ જારી કરવામાં આવ્યું છે.
Related Posts
ગુજરાતમાં કોરોનાના નવા 8338 કેસ રાજ્યમાં કોરોનાથી 38 મોત
ગુજરાતમાં કોરોનાના નવા 8338 કેસરાજ્યમાં કોરોનાથી 38 મોત અમદાવાદમાં 2702 કેસ, 8 દર્દીના મોતવડોદરા 2196 કેસ, 3 દર્દીના મોતરાજકોટમાં 635…
મૂળ ધંધુકા ના રહેવાસી , ગામના મિત્રો સાથે રહેતા પ્રાથમિક ડિપ્રેશન ના કારણે આત્મહત્યા કર્યાનું તારણ
નામ – વિશાલ ડાભી ઉ.વર્ષ – 27 રહે – શુભ દર્શન એપાર્ટમેન્ટ , પ્રેરણાતીર્થ દેરાસર પાસે , સેટેલાઇટ અનમેરિડ –…
ભાજપાના કાર્યકર્તા પોતાની તાકાતનો ઉપયોગ સામાજીક કામો માટે કરી રહ્યા છે તે ખૂબ સરહાનીય તેમજ વિશિષ્ટ બાબત છે: સી.આર.પાટીલ …
