Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

કોરોના વચ્ચે પણરાજપીપળામાં ૪૧મો સર્વ પિતૃ શ્રાધ્ધનો અનોખો કાર્યક્રમ યોજાયો.

નદી કીનારે સર્વપિતૃતર્પણ કાગવાસ વિધિ કરાયો રજપૂતની વાડીમાં શાંતિપાઠ નુ આયોજન કરાયુ ભોજનને બદલે ૨૫૦ ગ્રામ મોહનથાળ, ૧૫૦ ગ્રામ ફૂલવડી,…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે નર્મદામાં સેવા સતત દરમિયાન ભાજપના કાર્યકરોએ ઠેર સફાઈ અભિયાન આદર્યું.

ભચરવાડા શક્તિ કેન્દ્ર દ્વારા સેવા સપ્તાહમાં સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે કુવારપુરાના મણીનાગેશ્વર મંદિર ખાતે સ્વચ્છતા નો કાર્યક્રમ યોજાયો. ગરુડેશ્વર દત્ત મંદિર…

દેડીયાપાડા તાલુકાના ધામણ નદીમાં ભારે પૂરની પરિસ્થિતિ. ધામણ નદીના પુલ ઉપર નદીના પાણી ફરી વળતાં પુલ પાણીમાં ગરકાવ થયો.

પુલ ઉપરથી ધામણ નદીના પાણી વહેતા વાહન વ્યવહાર બંધ. સાગબારામાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતી. રાજપીપળા,તા.18 દેડીયાપાડામાં ચાર ઈંચ ભારે…

જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ બહાદુરસિંહ વસાવાએ ભરૂચના સાંસદ મનસુખ ભાઈને પત્ર લખ્યો..

.25 વર્ષ પહેલા મૂળ મોસ્કુટની બેંકનું મકાન ધરાશાયી થતાં બેંક ઓફ બરોડા શાખા મોસ્કુટને દેડિયાપાડા શિફ્ટ કરી હતી. જેને કારણે…

દેડીયાપાડા તાલુનાના વિવિધ ગામોમા કોવીદવિજયરથનુ આગમન

દેડીયાપાડા તાલુનાના વિવિધ ગામોમા કોવીદવિજયરથનુ આગમન ડેડીયાપાડા ખાતે ઈનરેકા સંસ્થાનના પ્રમુખ ડોવિનોદ કુમાર કૌશીકે લીલીઝંડી ફરકાવી રથનુ પ્રસ્થાન કરાવ્યું. નાટકના…

સાગબારા તાલુકાના ધનશેરા ચેકપોસ્ટે આગળથી સીસોદીયા ગામના ઈસમને ટ્રકમાં જ હૃદયરોગનો હુમલો થી મોત.

રાજપીપળા, તા. 19 સાગબારા તાલુકાના ધનશેરા ચેકપોસ્ટે આગળથી સીસોદીયા ગામના ઈસમને ટ્રકમાં જ હૃદયરોગનો હુમલો થી મોત નીપજ્યું છે. આ…

નર્મદા બ્રેકિંગ : આજે નર્મદા જિલ્લામા આજે કૂલ 12 કેસ પોઝિટિવ આવતા ફફડાટ.

12 પૈકી નાંદોદ તાલુકામા -04 ગરુડેશ્વર તાલુકા મા -01અનેરાજપીપલા મા -07કેસ પોઝિટિવ રાજપીપલા મા 7કેસ આવતા ફફડાટ નર્મદા કૂલ 855…

અમદાવાદના ઘાટલોડિયામા સૌંદર્ય એપાટમેન્ટમા એક જ બ્લોકના એક જ ઘરમા કોરોના પોઝિટીવ આવતા સમગ્ર ફલેટને માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરીને પતરાની આડશો મુકી.

અમદાવાદ ના ઘાટલોડિયા મા સૌંદર્ય એપાટમેન્ટ મા એક જ બ્લોક ના એક જ ઘર મા કોરોના પોઝિટીવ આવતા સમગઁ ફલેટ…

નાંદોદ તાલુકાના મોટાહૈડવા ગામે ઇનામની કુપનો આપી ગ્રાહકોને ચૂનો ચોપડતા ઠગાઈની ફરિયાદ.

એક કુપનના રૂ.100 લેખે બે કૂપન ના રૂ.200 લેવડાવી ઈનામોમાં ફ્રીજ લાગી હોવાનું જણાવી વિશ્વાસમાં લીધા. ફ્રીઝની જગ્યાએ ત્રણ દરવાજા…