Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*કોરોનાની ચિંતા છોડો અને મહામંદીની ચિંતા કરો.*

*મહામંદીના સમાચારની મને 2018 જાન્યુઆરીથી પ્રતીક્ષા હતી.* *કોરોનાની ચિંતા છોડો અને મહામંદીની ચિંતા કરો.* 2019 જાન્યુઆરીથી પ્રસાર માધ્યમોમાં ભારતમાં મંદી…

*કોરોનાનો ઈલાજ લોકડાઉન, પણ લોકડાઉનનો ઈલાજ શું?*તુષાર દવે.

વર્ષો પહેલા મેં કાશ્મીરની પીડીપીની યુવા પાંખના અધ્યક્ષ વાહિદ-ઉર-રહેમાન પર્રાનો ટેલિફોનિક ઈન્ટરવ્યૂ કરેલો. લગભગ પોણો કલાક જેટલી વાત થઈ હશે.…

*રાજકોટ હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ દર્દીનું મોતનો મામલો..* મૃતક દર્દીનો આવ્યો રિપોર્ટ નેગેટિવ.. 65 વર્ષના વાંકાનેરના દર્દીનું થયું મૃત્યુ…

🅱️Breaking ; *રાજકોટ હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ દર્દીનું મોતનો મામલો..* મૃતક દર્દીનો આવ્યો રિપોર્ટ નેગેટિવ.. 65 વર્ષના વાંકાનેરના દર્દીનું થયું મૃત્યુ……

કોરોના વાયરસ સંદર્ભે કોઇપણ પ્રકારની ફરિયાદ સહાય માટે રાજપીપલા કલેક્ટર કચેરી – જિલ્લા પંચાયત અને તાલુકા મામલતદાર કચેરીઓમાં રાઉન્ડ-ધી-ક્લોક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરાયો .

કોરોના વાયરસ ના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજપીપલા કલેક્ટર કચેરી ખાતે ડિઝાસ્ટર…

દુઃખ મુક્તિ માટે શું કરશો? શિલ્પા શાહ – ડિરેક્ટર ઇન્ચાર્જ એચ. કે. બીબીએ કોલેજ

આપણે સૌ જાણીએ છીએ કે જીવનની તમામ પીડાઓનું મુખ્ય કારણ આપણો મોહ કે આસક્તિ છે. એટલે કે કોઈ વસ્તુ, વ્યક્તિ…

લોકડાઉન નો સદ્ઉપયોગ. – અશોક ખાંટ.

‘ફ્રી ટાઈમ એક્સરસાઇઝ’ ના નામથી કેટલાક સમયથી વલ્લભ વિદ્યાનગર સ્થિત જાણીતા ચિત્રકાર અશોક ખાંટ ચિત્રકલા ક્ષેત્રે મહત્વનું અંગ કહી શકાય…

15/04/20 સુઘી ઘરે રહો એનજોય કરો👇🏻 ગુજરાતી નાટક.

*ગુજરાતી નાટક* આ ફેમિલી ફેન્ટાસીક છે https://youtu.be/BLMv_r8HFVA બા રિટાયર થાય છે https://youtu.be/nrAMC6pAn0Y બાએ મારી બાઉન્ડ્રી ચુપ રહો ખુશ રહો https://youtu.be/8TKi-vuqQKE…

કોરોના માનવતા વિશેષ અહેવાલ :

રાજપીપલામા માનવતાનો સાદ કોરોનાની હાલની પરિસ્થિતિમાં અંદાજે ૨૦૦ જેટલી જરૂરિયાતમંદ વ્યક્તિઓને બે સમયનું ભોજન અને ચા-નાસ્તો પુરો પાડતી રાજપીપલાની બર્ક…

*“રામકૃષ્ણ આશ્રમ દ્વારા કોરોના રાહત કામગીરીના પગલે પારેવડા ના ૧૮૦ વાદી પરિવારોને જીવનજરૂરી કીટનું વિતરણ”*

કોરોના વાયરસ ને અટકાવવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના પગલે રામકૃષ્ણ આશ્રમ ,રાજકોટ દ્વારા તારીખ ૩૦ માર્ચ સોમવારના રોજ રાજકોટની ભાગોળે આવેલા…